ઉંમર છીનવી લે છે શનિવાર અને મંગળવાર ના દિવસે કરેલા આ કામ, અકાળ મૃત્યુ થી બચવા માંગો છો તો ન કરો આ કામ
વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે કહ્યું હતું કે જે દિવસથી સમાજમાં અકાળે મૃત્યુ વધવાનું શરૂ થયું અને તે જ સમયે લોકો નાની ઉંમરે મૃત્યુ પામવા લાગ્યા, તો પછી સમજવું કે કલિયુગ આવી ગયું છે. માન્યતાઓ અનુસાર, તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં માત્ર હનુમાનજી જ લોકોને કળિયુગ પાર … Read more