માતાના આ ઉપાયથી સંતાનને મળશે સફળતા…

મિત્રો, આજનો દિવસ બહુ ઉત્તમ છે, આપણા પરિવારને આપણા ભારત દેશને આપણા સમાજને આપણા રાજ્યને દરેક રીતે આગળ લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજની શરૂઆત કરીએ. ખાસ કરીને મારી બહેનો માટે છે જે માતાઓ છે તેના સંતાનો માટે જે ઉપાય બતાવવાનું જઈ રહ્યો છું એ ઉપાય કરશે તો એને દરેક ઈચ્છા પૂર્ણ થશે કોઈ પણ … Read more

કૃષ્ણના મતે પતિ-પત્નીનો સંબંધ મધુર કેવી રીતે બની શકે?

જય શ્રી કૃષ્ણ, દુનિયામાં કોઈ એવો સંબંધ નથી જે કોઈપણ જાતના ઝઘડા કે વાતચીત વગર આગળ વધી શકે, મોટેભાગે એવું જોવા મળે છે કે શરૂઆતના સમયમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો ખૂબ જ પ્રેમ ભર્યા અને મધુર ચાલે છે પરંતુ સમય જતા પતિ પત્ની વચ્ચે ઝગડા થવા લાગે છે તેવામાં લોકો એકબીજાથી અલગ થઈ જવાનો નિર્ણય … Read more

શું તમે અવારનવાર લીંબુ ખાવ છો? તો પછી લીંબુની વાત જાણી લો…

મિત્રો, લીંબુ વિશે આજે મારે નાની પણ બહુ મહત્વની વાત કરવી છે આપણા ગુજરાતીઓની થાળીમાં તો લીંબુનું સ્થાન હોય છે. કોઈપણ એવું ઘર નહિ હોય કે જેમાં લીંબુનો ઉપયોગ નહીં થતો હોય. આપણા ગુજરાતીઓ તો લીંબુ માટે તો જે વાત કરી છે ને કે આપણા કવિઓએ ગરબામાં લીંબુને સ્થાન આપ્યું છે કે લીંબુડા ઝૂલે તારા … Read more

શિવ મંદિરમા નંદીના કાનમાં શા માટે મનોકામના કહેવાય છે? જાણો નંદી કથા…

મિત્રો, આપણે જાણીશું કે ભગવાન શિવના મંદિરમાં આપણે જઈએ ત્યારે સૌ પ્રથમ નંદેશ્વર ના દર્શન અવશ્ય થાય છે આનંદ ઈશ્વરના કાનમાં જો મનોકામના કહેવામાં આવે તો કહેવાય છે કે તુરંત જ ફળ પ્રાપ્ત કરનારી બને છે એટલે કે મનોકામના સિદ્ધ થાય છે તેનું કારણ શું છે ? શા માટે નંદીજીના કાનમાં આપણે સૌ મનોકામના કરીએ … Read more

ગરુડપુરાણ પ્રમાણે કર્મના આધારે નર્કમાં કેવી સજાઓ મળે?

ગરુડ પુરાણમાં મનુષ્યના સાચા અને ખોટા કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે કર્મોના આધારે તેની આત્માને સ્વર્ગ કે પછી નર્કમાં મોકલવામાં આવે છે. આજની આ ધાર્મિક વાતને અંત સુધી સાંભળતા રહે છે જેના દ્વારા લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે અને ખોટા કર્મોનું પણ વર્ણન કરવામાં … Read more

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા સાર, ૧ થી ૧૮ અધ્યાય…

જીવનસાથી જોડાયેલો કોઈ એવો પ્રશ્ન નહીં હોય જેનો ઉત્તર ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ ગીતામાં નહીં આપ્યો હોય આપણા મગજમાં કોઈ પણ શંકા તકલીફ ચિંતા અને મુશ્કેલી હોય દુનિયાના બધા ધર્મ સંકટોનો જવાબ છે માત્ર ને માત્ર ગીતા આ ભગવદ ગીતામાં 18 અધ્યાય છે અને દરેક અધ્યાયમાં વેદો અને ઉપનિષદોનો સાર છે. દરેક પોતાને અર્જુન સમજો કારણ … Read more

પાપોને નષ્ટ કરી મુક્તિ દેનાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી…

વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ, અંત વિનાના હજારો સ્વરૂપ વાળા હજારો ચરણ મસ્તક સાથે અને બહુ વાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજાર નામ વાળા ને હજાર કોટીયુગને ધારણ કરનાર એવા શાશ્વત પુરુષને નમસ્તે જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જે વાસુદેવના વાસના થી ત્રણેય લોક વાસના વાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના … Read more

દશામાં વ્રતમાં શું ધ્યાન રાખવું ? શું કરવું-શું ન કરવું?

મિત્રો, આપણે દશામાં વ્રત વિશે વાત કરીશું, આ વ્રતમાં શું ધ્યાન રાખવું શું કરવું શું ન કરવું તેમજ આ દસ દિવસ દરમિયાન માતાજીની કેવી રીતે ભક્તિ કરવી જેથી કરીને આપણને દશામાંના આશીર્વાદ મળે તેના વિશે હું આપને જણાવીશ. મિત્રો કહેવાય છે કે આ વ્રત કરવાથી મન પવિત્ર થાય છે તન નિરોગી રહે છે દુખિયાને ધન … Read more

હનુમાનજીએ પણ કર્યા હતા લગ્ન, જે બહુ ઓછા લોકો જાણે છે…

શું તમે વાત જાણો છો કે પવનપુત્ર હનુમાનજીએ પણ લગ્ન કર્યા હતા, લગભગ આ જાણીને તમે પણ આચાર્યચકિત થઈ જશો પરંતુ આ સત્ય છે કારણ કે હનુમાનજીને બ્રહ્માંડના કલ્યાણ માટે લગ્ન કરવા પડ્યા હતા અને તેનું પ્રમાણ છે. આંધ્રપ્રદેશના જિલ્લામાં બનેલું એક વિશેષ મંદિર જે મંદિરમાં હનુમાનજીની સાથે તેમના પત્ની પણ બિરાજમાન છે તે મંદિરમાં … Read more

જાણો, ભગવાને સ્ત્રી વિશે શું કહ્યું, સ્ત્રીની રચનાનું રહસ્ય…

સ્ત્રીને આ દુનિયાની સૌથી આચાર્ય જનક રચના માનવામાં આવે છે સ્ત્રીની પ્રકૃતિને સમજવી માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ ખૂબ જ કઠિન છે એવું માનવામાં આવે છે કે સ્વયમય ઈશ્વરથી પણ તેની બનાવેલી આ રચનાને સમજવામાં ક્યારેક ભૂલ થઈ જાય છે એક મિનિટમાં સૃષ્ટિનું નિર્માણ કરવાવાળા ભગવાનથી પણ સ્ત્રીની રચના કરવામાં ખૂબ જ સમય લાગ્યો હતો. … Read more