સીતાજીએ આપેલો શ્રાપ આજે પણ આ લોકો અને વસ્તુઓ ભોગવે છે, જાણો શા માટે ?
મિત્રો, વાલ્મિકી રચિત રામાયણમાં માતા-પિતા દ્વારા એટલે કે દશરથજીની આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો સંદર્ભ પણ જોવા મળે છે જ્યારે શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ માટે ગયા હતા તે સમયે ખૂબ જ દુઃખ અને ચિંતા ના કારણે રાજા દશરથનો મૃત્યુ થાય છે. તેમનો શ્રાદ્ધ કરવા માટે રામ અને લક્ષ્મણ જરૂરી સાધન સામગ્રી લેવા માટે … Read more