ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ધનવાન બનવા માટે ભૂલથી પણ ન કરતા આ ચાર કામ…

નમસ્કાર, જીવનમાં ક્યારેય નહીં મળે ખૂબ ફાયદાકારક વાતો જે મહાભારતકાળમાં કરેલી છે અને શા માટે કેટલાક લોકો વચગાળાનો રસ્તો એટલે કે શોર્ટકટ અપનાવતા પણ ખર્ચ કરતા નથી જો કે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની વાતોમાં સ્પષ્ટ કર્યું છે કે ખોટી રીતે એકત્રિત થયેલ નાણા સુખ આપવાને બદલે જીવનમાં દુઃખ નું કારણ જ બને છે . આજકાલના બધા … Read more

ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી ભવિષ્યવાણી આજે 5000 હજાર વર્ષ પછી પણ સાચી પડી રહી છે…

આપણે આપણા ગ્રંથો દ્વારા જાણી શકીએ છીએ અને એટલા માટે જ આજે અમે તમને પરીક્ષિત રાજાને પૂછવા પર શુક્ર દેવજી કળયુગનું વર્ણન કરતા કહે છે કે પરીક્ષિત બળવાન કાળ એટલે કે બળવાન સમયને લીધે હંમેશા ધર્મ સત્ય પવિત્રતા ક્ષમતા દયા આયુષ્ય બળ અને સ્મરણ શક્તિ એ સર્વે નજીકમાં આવતા કળિયુગમાં નાશ પામે કળિયુગમાં ધન અર્થાત … Read more

જો તમે પરેશાન છો, તો શ્રીકૃષ્ણની આ 8 વાતો સાંભળી લો, એક ક્ષણમાં જિંદગી જ બદલાઈ જશે…

નમસ્કાર, જ્યારે પણ લાગે કે તમે પરેશાન છો તો ભગવાન શ્રીકૃષ્ણની યાદ કરી લેજો એક ક્ષણમાં જિંદગી બદલાઈ જશે. આજકાલનો સમય ઘણો આધુનિક થઈ ગયો છે અને આધુનિક સમયમાં એવું જોવામાં આવે છે કે માણસના જીવનનું સુખ જાણે અદ્રશ્ય જ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે કે જેમ જેમ આપણે મશીનોથી ઘેરાતા જઈ રહ્યા … Read more

તમારું હાર્ટ બ્લોકેજ છે કે નહીં, તેની તપાસ હમણાં જ ઘેર બેઠાં કરો…

મિત્રો, આપણા શરીરની અંદર જે બધા ઓર્ગન કુદરતી મુકેલા છે એમાં એક ઓર્ગન એવું છે કે જન્મથી મૃત્યુ સુધી એને એક પણ સેકન્ડનો રેસ્ટ આરામ મળતો નથી એ સિવાયના શરીરના બધા જ ઓર્ગનને થોડો સમય આરામ મળે છે અને ઓર્ગન છે એટલ આપણું હૃદય 24 કલાક ધબકતું રહે છે અને આપણને ખબર છે કે એક … Read more

તમારા ઘરમાં જ રહેલી આ એક વસ્તુ બીપી, કોલેસ્ટ્રોલ, અને હાર્ટ એટેકને નજીક નહીં આવવા દે…

મિત્રો, આજે એક મોટી સમસ્યા હાઈ બીપી હાઇપર ટેન્શન મિત્રો છેલ્લા કેટલાય વર્ષોથી આપણા ભારત દેશમાં નહીં આખી દુનિયામાં હાર્ટ અટેક થી મૃત્યુનો દર વધ્યો છે એસોસિએશન અમેરિકા ના સાયન્ટિસ્ટોએ ડોક્ટરોએ આના ઉપર રિસર્ચ કર્યું સંશોધન કર્યું અને મિત્રો એક 500 માણસ ઉપર એક રિસર્ચ કરવામાં આવ્યું એમાં એ 500 માણસોને રોજ એક ટામેટું ખાવાનું આપવામાં … Read more

સુખી થવા માટે ઘરમાંથી આટલી વસ્તુ બહાર ફેંકી દો…

નમસ્કાર, માણસ પુરુષ થઈને કે પછી આળસના કારણે કે પછી અતિ લોભના કારણે અમુક વસ્તુ ઘરમાં રાખીને મૂકી રાખે છે જેનાથી ઘરમાં તે પોતે જ બરબાદીને નોતરતા હોય છે. ઘરની અંદર વસ્તુ હોય છે તો માતા લક્ષ્મી તો નારાજ થાય જ છે સાથે સાથે બધા જ દેવના રાજ થતા હોય છે. તમારા ઘરમાં ધન સંપત્તિ … Read more

ધન પ્રાપ્તિ માટે માત્ર આટલું કરો, લક્ષ્મીજી રહેશે સદા પ્રસન્ન…

ધનની સમસ્યા હોય તો તેના નિવારણ માટે અચૂક ઉપાય જાણીશું. નાની એવી એલચીનો જાદુઈ પ્રયોગ વિશે માહિતી મેળવીશું તથા આ ઉપરાંત પણ અનેક બીજા પણ ઉપાય કે જેમાં ધન સંબંધી સમસ્યા દૂર થઈ શકે જીવનમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય એવા સરળ અને ખૂબ જ કારગર ઉપાય છે. આ દુનિયામાં ધન વગર … Read more

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ…

નમસ્કાર, ભારતના વિવિધ કાર્યક્રમો અંતર્ગત આમ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખરા ધર્મથી ખરી સંસ્કૃતિથી આજનો યુવાન ક્યાંક વીમુક્ત થતો જાય છે ત્યારે ડેડી ભારતીના વિવિધ પ્લેટફોર્મ મારફત આપણી દેહાળની જગ્યાઓ વિવિધ મંદિરોના ઇતિહાસની માહિતીથી અંગત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારે વર્ષો પહેલા એક નાનકડા એવા ગામમાં ભગવાન સ્વામિનારાયણના અનુયાય ગોપાલાનંદ સ્વામી નિર્મિત કષ્ટભંજન … Read more

મરીનો એક દાણો બદલી શકે છે તમારું નસીબ !

મિત્રો, આપણે ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ આપણું ભાગ્ય ક્યારે બદલાય કોણ બદલે કયા ઉપાય કરવાથી બદલાઈ કઈ વસ્તુ લાવીએ તો બદલાય કયો ઉપાય કરીએ ઘણું બધું છે જીવનમાં ઘણા બધા આપને વિચારો બી કરીએ છીએ એનો અમલ બી કરીએ છીએ પણ ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણી આજુબાજુમાં રહેલી નાની સરખી વસ્તુ આપણા … Read more

દ્રૌપદીએ ખુલાસો કર્યો કે તે પાંડવો સિવાય બીજા એક યોદ્ધાને પણ દિલથી પ્રેમ કરે છે, જાણો કોણ છે તે?

મહાભારતની કથામાં એવું ઘણી બધી વખત થયું છે કે સામાન્ય માણસે કલ્પના કરી નથી, આવી જ રીતે દ્રૌપદી પાંચ ભાઈની પત્ની બનીને રહે તે પણ એક રહસ્ય સમાન છે માનસિક ભટકાવ પ્રતિશોધની ભાવના ઘમંડ અને માનસિક દ્વંદ જેવા બધા જ તત્વો મહાભારતમાં જોવા મળે છે અને તેમાં જ એક છે જાંબુલ અધ્યાય જેમાં દ્રૌપદી પોતાના એક … Read more