સૂર્ય નો વૃષિક રાશિ માં પ્રવેશ, તેને થવા જઈ રહ્યો છે ફાયદો, ચેક કરી લો કે ક્યાંક તમારી પણ રાશિ તો નથી ને !!!

ગ્રહોના રાજા સૂર્ય મધ્યરાત્રી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. વૃષિક મંગળની રાશિ છે. આ વૃષિક સક્રાંતિ કહેવામાં આવશે. તો આ સમયે સ્નાન, દાન નું મહત્વ ખુબજ વધી જશે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સૂર્ય વ્યક્તિના સરકારી નોકરીમાં પ્રતિષ્ઠા નો કારક ગ્રહ છે. સૂર્ય ના રાશિ માં ગોચર ખૂબ જ રાશિઓને પ્રભાવિત કરશે. થોડીક રાશિઓ ને તેમનો સકારાત્મક પરિણામ … Read more

આ રાશિમાં વિષ્ણુજીના આશીર્વાદથી આવશે બદલાવ અને ચમકશે ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રના અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં રાશિઓનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિના આધાર પર વ્યક્તિનું ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. વાસ્તવમાં રોજના ગ્રહોની સ્થિતિમાં ઘણા બદલાવ થતા રહે છે. જેના લીધે વ્યક્તિના જીવનમાં શુભ અને અશુભ ઘટનાઓ થાય છે ક્યારેક વ્યક્તિને ખુશી મળે છે તો ક્યારેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધા ઉતાર-ચઢાવ ગ્રહોની … Read more

જાણો, તમારી રાશી અનુસાર તમારે આ દેવી અને દેવતાની પૂજા કરવી, જો તેમ કરશો તો મળશે સફળતા…

દુનિયામાં ઘણી પ્રકારના લોકો હોય છે અને દરેકની રાશિ અલગ-અલગ હોય છે. તો તમારે રાશિ અનુસાર કયા દેવી અને દેવતા ની પૂજા કરવાથી તમને તમારા જીવનમાં લાભ થશે. રાશિ અનુસાર પૂજા કરવાનો પ્રભાવ શું હોય છે? માન્યતા અનુસાર પૃથ્વી ઉપર 33 કરોડ ભારતીય દેવી-દેવતાઓ છે દરેક વ્યક્તિ અલગ અલગ દેવી અને દેવતાની પૂજા આરાધના કરે છે. … Read more

તમને જીવનમા કેટલી વાર થશે પ્રેમ ??, બસ જાણો તમારી રાશી મુજબ…

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ૧ ટકા મનુષ્ય પોતાના જીવનમાં લગભગ ૪ વખત કોઈના પ્રેમમાં પડે છે અને દરેક વખતે તેને એવુંજ લાગે છે કે તે તેના માટે સારામાં સારું પાત્ર છે. પરંતુ યાદ રાખો જીવનમાં આવનાર દરેક પ્રેયસી એક ખાસ અને જરૂરી શીખ આપીને જાય છે. અમે ટકાવારી ના આધારે તમને લોકોના … Read more

આ મહિનામાં આ 3 રાશિ-જાતકોના નસિબ ના દરવાજા ખુલશે અને થઇ જશે માલામાલ, જાણો પોતાની રાશી વિષે

મેષ રાશિ જો તમારું ધન ક્યાય પર લાંબા સમય થી ફસાયેલ છે તો તે આજે તમને પાછું મળી શકે છે. આજે તમે પરિવાર અને વ્યાપાર માં સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરશો. કહેલ-સાંભળેલ વાતો પર ભરોસો ના કરો. લેવડદેવડ માં પણ સાવધાની રાખવી પડશે. કોઈ મોટું કામ કરવાનું મન બનશે. કેટલાક લોકો તમારાથી વધારે અપેક્ષાઓ રાખી … Read more

આજે આ 6 રાશિઓ માટે થવા જઈ રહ્યો છે વિશેષ સંયોગ, થઇ શકે છે અઢળક ફાયદાઓ….

જ્યોતિષ મુજબ રાશિના પરિવર્તન ને આધીન જિંદગીમાં ફેરફાર થાય છે અને તેનો પ્રભાવ રૂટિન લાઇફ માં પણ પડે છે.વ્યક્તિ ના જીવન ની સફર માં ઘણા મોડ આવે છે કોઈ વાર એમને એમના જીવન માં મુશ્કેલ માર્ગ મો સામનો કરવો પડે છે તો કોઈ એમનું જીવન સરળતાથી વિતાવે છે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે પણ ઉતાર ચડાવ … Read more

આ 4 રાશિ-જાતકો દુ: ખ અને મુશ્કેલીઓમાંથી બહાર આવશે, વિષ્ણુજીની કૃપાથી થશે અઢળક ફાયદાઓ

સમય જતાં દરેકનું જીવન બદલાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ગતિ મુજબ વ્યક્તિને તેના જીવનમાં ફળ મળે છે. ગ્રહો નક્ષત્રોમાં દરરોજ થતા પરિવર્તનની તમામ 12 રાશિના જાતકો પર શુભ અને અશુભ પ્રભાવ હોય છે, જેના કારણે આ રાશિના લોકોને કેટલીકવાર ખુશી મળે છે અને કેટલીક વાર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને તે … Read more

આ 3 રાશિની છોકરીઓ પોતાના પતિ અને ઘર ના સભ્યો ની માટે છે પ્રેમાળ અને શ્રેષ્ઠ, જાણો કઇ રીતે ??

જીવનસાથીની પસંદગી કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. જીવનસાથીની પસંદગીમાં પણ રાશિની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લગ્ન પછી જે રાશિઓના સંબંધોમાં મેળાપ નથી તેમના સંબંધો ખૂબ પડકારજનક સાબિત થાય છે, તો આજે આ પોસ્ટમાં, અમે તમને કેટલીક એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની પ્રકૃતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે … Read more

આ રાશિના વ્યક્તિઓ પર માં લક્ષ્મી થશે પ્રસન્ન જાણો તમે પણ..

સારા નસીબ અને સુખી જીવન એ દરેક મનુષ્યનું સ્વપ્ન છે અને માણસ પોતાના સ્વપ્નને પૂરા કરવા માટે રાત-દિવસ મહેનત કરે છે, તેમ છતાં, વ્યક્તિના જીવનમાં મુશ્કેલ સંજોગો ઉદ્ભવે છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ દિવસો આવે છે. તે તમામ ગ્રહોની ગતિવિધિ પર આધારિત છે, ગ્રહોની હિલચાલમાં વારંવાર થતા ફેરફારોને કારણે, તમામ 12 … Read more

વિઘ્નહર્તા ગણેશજી આ રાશિઓ નું જીવન ભરી દેશે ખુશીઓ થી, ચેક કરી લો આમા તમે તો નથી ને !!!

આ સંસાર માં દરેક વ્યક્તિ પોતાના જીવન માં બહુ બધી ખુશીઓ ઈચ્છે છે પરંતુ વ્યક્તિ નું જીવન હંમેશા ખુશહાલી પૂર્વક વ્યતીત હાય આ શક્ય નથી થઇ શકતું, સમય ની સાથે સાથે તેના દુખો નો પણ સમાનો કરવો પડે છે, બ્રહ્માંડ માં જેવી ગ્રહો ની સ્થિતિ હોય છે તેના મુજબ જ વ્યક્તિ ના જીવન માં ઉતાર … Read more