Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

ગળાની કોઈ પણ પ્રકારની સમસ્યા નુ નિરાકરણ છે આપણા જ રસોડા માં

ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય અને બોલતી બંધ થાય તો તેની સીધી અસર વ્યક્તિના મુડ પર થતી હોય છે. તો જાણો આપણા રસોડા માં કઈ એ પાંચ વસ્તુ છે જેનાથી આપણે આપણા ગળા અને શરીર ને સ્વસ્થ રાખી શકીયે છીએ..

1: મુળેઠી :

જ્યારે ગળામાં વાયરલ ઈન્ફેક્શન થાય કે સામાન્ય ખારાશ જેવું લાગે ત્યારે મુલેઠીને પાણીમાં નાંખીને કોગળા કરવાથી ઘણી રાહત મળે છે. મુળેઠીમાં રહેલ ઈસ્પીરીન ગુણ આ પરેશાનીથી છુટકારો અપાવવા માટે પૂરતા છે.

2. તજ

તજ દરેક ઘરમાં ઉપલબ્ધ જ હોય છે. ભારતીય ઘરોમાં દાળના વઘારમાં અને ગરમ મસાલામાં પડતા તજ વેઈટ લોસ કરવા માટે તો ઉપયોગી છે જ સાથે સાથે ગળાની કોઈ પણ સમસ્યા માટે પણ તજ ખૂબ જ લાભકારક સાબિત થઈ ચુક્યા છે. તજ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.

3. આદુ

આદુ વાળી ચા પી લો ગાળામાં આરામ મળશે એવું અનેક વાર નાની દાદી પાસે સાંભળવા મળે જ છે. આથી આદુ ગળાના તમામ પ્રોબ્લેમ માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ છે. જોકે આદુનું સેવન મર્યાદામાં કરવું જોઈએ.

4. મીઠું

નમકનો ઉપયોગ શું હોય શકે ગળાના રોગ મટાડવા માટે આવો સવાલ કોઈને પણ થઈ શકે. પરંતુ ગરમ પાણીમાં મીઠું અને 2 3 ટીપા  ઘી નાખીને કોગળા કરવાથી ગળામાં ખૂબ રાહત થાય છે. આ એવી ક્રિયા છે જે રોજ કરી શકાય છે.

5. મધ 

મધના લાભ તમને અનેક વાર જાણવા મળ્યા જ હશે. ગળામાં આરામ પહોંચાડવા માટે મધ ફાયદારૂપ છે. બેક્ટેરિયાથી રક્ષણ કરવા માટે મધનું રોજ સેવન કરવું જોઈએ. જોકે મધનું સેવન દરેક વ્યક્તિએ તેની તાસીર પ્રમાણે કરવું જોઈએ.

Back To Top