Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

મનની દરેક મનોકામના પૂરી કરવા શિવજીને આ અનાજ કરો અર્પણ…

એ વાતથી તો કોઈ અજાણ નહીં હોય કે શિવજી તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો પણ અનેકવિધ સામગ્રી ભગવાનને ચડાવતાં હોય છે. કોઈ દૂધનો અભિષેક કરે તો કોઈ બિલીપત્ર ચડાવે, કોઈ ભભૂત ચડાવે તો કોઈ ભાંગ. પરંતુ આ તમામ સામગ્રીઓ કરતાં વધારે મહત્વ છે અનાજનું, તો આજે જાણો કે કયા કયા અનાજ ચડાવવાથી શિવજી મનની દરેક મનોકામના પૂરી કરે છે.

લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા હોય તો શંકર ભગવાનને ચોખા ચડાવવા જોઈએ.

પાપનો નાશ કરવા માટે તલ ચડાવવા જોઈએ.

સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે જવ ચડાવવા જોઈએ.

સંતાન પ્રાપ્તિની ઈચ્છાપૂર્તિ માટે ઘઉં ચડાવવા જોઈએ.

સુખ-શાંતિ માટે મગ ધરાવવા જોઈએ.

આ તમામ અનાજને ભગવાન શંકરને ધરાવવા અને પછી તેને જરૂરીયાતમંદો અથવા ગરીબોને દાન કરી દેવા જોઈએ. આમ તો તમે આ કામ કોઈપણ દિવસે કરી શકો છો પરંતુ સોમવારે કરેલું કર્મ વિશેષ ફળદાયી સાબિત થશે.

Back To Top