Headline
“માટલા ઉપર માટલું” સોન્ગ ના દેવ પગલી પોતાની મહેનતની કમાણીથી પોતાની વૃદ્ધ માને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસીને વૃદાંવન લઇ ગયા…જુઓ તસવીરો
બાજરા નો રોટલો, કઢી-ખીચડી, ગીર ગાય નું ઘી, દહીં ‘રાજભા ગઢવી’ એ ગીર ના નેહડા માં લીધું દેશી ભાણું, જુઓ વિડીયો.
બગી માં બેસી ને દુલ્હન ને મારી એવી એન્ટ્રી કે જેને જોય ને વરાજો પણ હોશ ખોય બેઠો…..જુવો વિડીયો
લગ્ન બાદ પતિ કૃણાલ ખેમુ સાથે આ આલીશાન ઘર માં રહે છે સોહા અલી ખાન,
જયારે ગધેડાને કાચ માં તેની જ સુંદરતા ને બતાવામાં આવી તો કંઈક આવું હતું ગધેડા નું રીએક્શન ! વિડીયો જોઈ ને તમે પેટ પકડી પકડી ને હસશો…
શંકરસિંહ બાપુના ઘરે આવ્યો રૂડો પ્રસંગ, પૌત્રના લગ્ન ના રિસેપશન માં આવ્યા દેશભરના મોટા મોટા રાજનેતાઓ થી લઇ ને અભિનેતાઓ, જુઓ કેવી હતી જાહોજલાલી
તમન્ના ભાટિયાએ પહેર્યો એવો ડ્રેસ કે વાંકી વળતા જ દેખાઈ ગયું અંદર નું બધુજ, બની oops મોમેન્ટ નો શિકાર, જુઓ લેટેસ્ટ તસવીરો
હોળી પછી ઉર્ફી જાવેદ ના એરપોર્ટ લુકે મચાવ્યો હંગામો, વીડિયો જોઈને લોકો એ ઉડાવી એવી મજાક કે…જુઓ વિડીયો
રાજસ્થાન ના આલીશાન કિલ્લા માં થયા હતા સ્મૃતિ ઇરાની ની દીકરીના લગ્ન, કંઈક આવો હતો લગ્ન નો માહોલ, આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને એકસાથે જોઈ ને લોકો થઇ ગયા ખુશ..જુઓ તસવીરો

આ સમયે આ ચમત્કારી મંત્રનો જાપ કરશો તો અનેક ગણો ફાયદો, તો આજે જ જાણો…

માતા ગાયત્રીની પ્રસન્નતા માટે ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે, આ મંત્રને સૌથી શ્રેષ્ઠ મંત્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમાંથી આ મંત્ર એક ગણવામાં આવે છે, આ મંત્રના જપ માટે દિવસમાં ત્રણ સમય બતાવામાં આવ્યા છે, મંત્ર જપના સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે.

ગાયત્રી મંત્ર – ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।

ગાયત્રી મંત્રનો અર્થ – સૃષ્ટિના કર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનો આ તેજ અમારી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે.

ક્યારે કયારે કરી શકો ગાયત્રી મંત્રનો જપ

ગાયત્રી મંત્રના જાપનો પહેલો સમય છે પ્રાતઃકાળ, સૂર્યોદય થાય એ પહેલાના સમયે મંત્ર જાપ શરૂ કરવામાં આવવો જોઈએ, જાપ સૂર્યોદય થઇ ગયા પછી પણ ચાલુ રાખવો જોઈએ. મંત્ર જાપ માટે બીજો સમય છે બપોરનો. ત્રીજો સમય છે સાંજે સૂર્યાસ્ત થાય તેના થોડીવાર પહેલાનો. સૂર્યાસ્ત થાય એના થોડીવાર પહેલા મંત્ર જાપ શરુ કરીને સૂર્યાસ્તના થોડીવાર પછી સુધી મંત્રનો જાપ કરવો જોઈએ.

આ ત્રણ સમય પછી પણ ક્યારેક મંત્રનો જાપ કરવો હોય તો મનમાં કે માનસિક રીતે બોલ્યા વગર કરવો જોઈએ. મંત્ર જાપ વધુ તેજ અવાજ સાથે ના કરવો જોઈએ. એટલે કે ઘણા મોટેથી મોટા અવાજ સાથે મંત્રનો જાપ કરવો જોઈએ નહિ. આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો ઘણો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ મંત્રના જાપ કરવાથી કયા કયા ફાયદા થાય છે.

આ મંત્રના જાપ કરવાથી ઉત્સાહ અને સકારાત્મકતા મળે છે. ત્વચામાં ચમક આવે છે, વિચારો પવિત્ર બંને છે, ભગવાનમાં વિશ્વાસ વધે છે અને મન લાગે છે. આંખમાં તેજ વધે છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનમાં વધારો થાય છે. રોજ મંત્રનો જપ કરતા વ્યક્તિનો સ્વભાવ શાંત અને આકર્ષક થવા લાગે છે.

Back To Top