Headline
શ્રેયા ઘોષાલે ઓનલાઇન વર્ચુઅલ બેબી શાવર નું કર્યું શાનદાર આયોજન, સિંગર એ શેર કરી કેટલીક ખુબસુરત તસવીરો
આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી ખુબજ જૂની અને ખાસ તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય તમે
મહિલાએ એક સાથે આપ્યો 4 બાળકો ને જન્મ, ડિલિવરી પછી નો નજારો હતો જોવા લાયક…
શેફાલી જરીવાલા એ શેર કરી પતિ ની સાથે રોમેન્ટિક તસવીરો, માલદીવ માં મનાવી રહી છે વેકેશન
મા તો મા છે! વાઇરલ વિડિયો જોઈને તમને તમારી મમ્મી ની યાદ આવી જશે… જુઓ વીડિયો…
પોતાના જ લગ્ન ની વિધિ માં જ આ દુલ્હન સુઈ ગઈ, વરરાજા એ આ દ્રશ્ય જોતા જ કર્યું એવું કે,, જુઓ વિડીયો
સમુદ્ર ની વરચે પ્રિયંકા ચોપરા ની જેઠાણી એ બિકીની માં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો..
તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ નું રિયલ ઘર છે રજવાડા જેવું આલીશાન, જુઓ તેનો આખા ઘર નો વિડીયો…
હજારો લોકો ને મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ રહે છે આ આલીશાન ઘર માં, જુવો ઘરનો ખાસ વીડિયો..

જમ્યા પછી માત્ર એક વાટકી દહીં ખાશો તો થશે આ જોરદાર ફાયદા .

ભારતમાં દહીંને જમ્યા બાદનો એક મહત્વનો ભાગ છે. અહીંયા દહીં અને દહીંથી બનેલી કેટલીક ચીજો ખાવાની સાથે લેવામાં આવે છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દૂધથી બનેલી આ ચીજમાં ખૂબ માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન હોય છે. દહીંની સૌથી સારી વાત એ છે કે આ સરળતાથી મળી શકે એમ હોય છે. જો તમે જમ્યા બાદ કે જમતી વખતે એક વાટકી દહીં ખાવ છો તો એનાથી તમને જોરદાર ફાયદા થશે.

૧. એસિડીટીથી બચાવ

કેટલાક લોકોને જમવાનું જમ્યા બાદ એસિડીટી થવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો જમ્યા બાદ તરત જ એક વાટકી દહીં ખાઇ લો, આ દહીં તમારા શરીરનું પીએચ બેલેન્સ બનાવીને રાખશે. સાથે સાથે પેટમાં ખાવાની સાથે ઉત્પન્ન થયેલી ગરમીને ઓછી કરશે. જેનાથી તમને એસિડીટી થશે નહીં.

૨. હાર્ટબર્ન અને ઊબકા રોકે

જો તમારું ખાવાનું અન્નનળીમાં ફસાઇ જાય, તો ઊબકા ક્યાં તો હાર્ટબર્નની સમસ્યા થવા લાગે છે. જો જમ્યા બાદ છાશ અથવા દહીં લો છો તો તમને આ સમસ્યાથી મુક્તિ મળશે. સાથે તમારું જમવાનું સરળતાથી પચી શકશે. તમે એક ગ્લાસ છાશમાં થોડું શેકેલું જીરૂ નાંખીને પણ પી શકો છો.

૩. પાચનક્રિયા વધારે

પ્રોબાયોટિક હોવાને કારણે દહીંમાં નિટામીન બી ૧૨ અને માઇક્રોઓર્ગેનિઝ્મ થાય છે જે પેટમાં બેક્ટેરિયા વધારે છે. દહીં જમવાનું પચાવવામાં મદદ કરે છે અને કબ્જિયાતથી છુટકારો અપાવે છે.

૪. દૂધ કરે છે નુકસાન? તો દહીં લો

કેટલાક લોકોને દૂધમાં રહેલા લેક્ટોઝના કારણે એ પચતું નથી, એવામાં એ દૂધ જેવા ફાયદા દહીંથી લઇ શકે છે. એનાથી તમને કેલ્શિયમ અને બીજા વિટામીન્સ મળી જશે. એ પણ કોઇ લેક્ટોઝ વગર.

ખાવાની સાથે દહીં ઘણી રીતે ખાવામાં આવે છે. તમે દહીંમાં શાકભાજી નાંખીને રાયતું બનાવી શકો છે. મીઠું અથવા ખાંડ ઉમેરીને દહીં ખાઇ શકો છે. છાશ પી શકો છો. અથવા સાદુ દહીં પણ ખાઇ શકો છો.

Back To Top