Headline
આ છોકરા ને રીક્ષા ઉપર બનવું એક આલીશાન ઘર, આ ઘર માં છે બધી જ સુવિધા ઉપલબ્ધ…જુઓ તસવીરો
અમેરલી જિલ્લા ના આ ગામ ના વતની છે લોકગાયિકા અલ્પાબેન પટેલ જુઓ અલ્પાબેન પટેલના કેટલાક જૂના ફોટાઓ…..
કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટ્યા બાદ કીર્તિ પટેલે વીડિયો બનાવી બોલી આવા શબ્દો, વાયરલ થયો આ વીડિયો
તારક મહેતા શો માં એકદમ સિમ્પલ દેખાવવા વાળી જૂની અંજલિ ભાભી રિયલ લાઈફ માં છે ખુબ જ હોટ, જુઓ એકદમ નવી બોલ્ડ ફોટોઝ…
કેટરીના કૈફે પતિ અને સાસુ સાથે મનાવી રંગ પંચમી, જુઓ કેટ-વિક્કી ની તસવીરો..
દેવો કે દેવ મહાદેવ માં શિવ શંકર ની ભૂમિકા ભજવનાર અભિનેતા મોહિત રૈના એ લગ્ન કર્યા છે આ એક્ટર સાથે..જુઓ બંનેની તસવીરો
અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા મર્ચેન્ટ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ બોલ્ડ તસવીરો, દીપિકા-આલિયા ની હોટ તસવીરો પણ પડી ગઈ ફીકી, જુઓ તસવીરો
દુનિયા ની કેટલીક સુંદર મહિલા ક્રિકેટર જેમની ખુબસુરતી જોઈ ને ચાંદ પર શરમાઈ જાય છે, આ લિસ્ટ માં બે નામ તો છે ભારતીય મહિલા ક્રિકેટર્સ ના, જુઓ તેમની તસવીરો
20 વર્ષ મોટા પ્રોડ્યુસર ના પ્રેમ માં પડી ગઈ તમિલ ની એક્ટ્રેસ મહાલક્ષ્મી, લગ્ન ના 100 દિવસ થતા જ શેર કરી તેમની લેટેસ્ટ તસવીરો…

દરરોજ તમે પલાળેલા ચણા ખાશો તો તમે કોઈ પણ ગંભીર બીમારીથી છુટકારો મેળવી શક્શો.

બદામને ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. તેનું કામ ફક્ત ખાવાને સ્વાદિષ્ટ બનાવવાનું જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. બદામ આંખો વાળ અને અને અન્ય બિમારીઓથી તમને બચાવે છે. વળી પલાળેલા ચણા પણ કોઈ ડ્રાયફ્રૂટ થી ઓછા નથી. તેમાં બદામ કરતા પણ વધારે તત્વ મળી આવે છે. જો દરરોજ તમે 50 ગ્રામ સુધી પલાળેલા ચણા ખાઓ છો તો તમે કોઈ પણ ગંભીર બીમારીથી છુટકારો મેળવી શકો છો.

પલાળેલા ચણા માં અધિક માત્રામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વિટામિન્સ મળી આવે છે. જે તમને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ લાભદાયક છે. તેના લીધે ઘણી ગંભીર સમસ્યાઓમાંથી તમે છુટકારો મળી શકે છે. પલાળેલા ચણા નું સેવન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ અને મગજ તેજ થાય છે.

જો તમે વજન પણ ઓછું કરવા માંગો છો તો આ પ્રકારે ચણા ખાઈને આસાનીથી ઓછું કરી શકાય છે. બસ તેને દરરોજ પોતાના બ્રેકફાસ્ટમાં સામેલ કરી લો. પાચનતંત્રને પણ ઠીક રાખે છે.

જો તમને શ્વાસ સંબંધી કોઈપણ સમસ્યા હોય તો રાતના સમયે પણ ચણાનું સેવન કરો. તેના લીધે તમને ફાયદો મળશે.

સવારે ખાલી પેટ ચણા ખાવાથી પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચીની વાસણમાં રાતના સમયે ચણા પલાળીને રાખી દો. સવારે ઉઠીને તે ચણાને વ્યવસ્થિત ચાવીને ખાઈ જાઓ. આવી રીતે ખાવાથી પુરુષોને કમજોરી ને લગતી સમસ્યાઓ ખતમ થઈ જશે.

ડાયાબિટીસના દર્દીઓને પણ ચણાનું સેવન ખૂબ જ લાભકારી હોય છે. તેના માટે દરરોજ ચણા ખાવાનું રાખવું.

જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે ત્યારે એનિમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. તેમાંથી ચણા તમને આસાનીથી જ છુટકારો અપાવી શકે છે. દરરોજ ચણા માં મધ મિક્સ કરીને ખાવું અસરકારક સાબિત થાય છે. આયર્નથી ભરપૂર ચણા એનિમિયાની સમસ્યાને ઓછી કરી નાખે છે. ચણામાં ૨૭ ટકા ફોસ્ફરસ અને ૨૮ ટકા આર્યન હોય છે જે બ્લડ સેલ્સ અને વધારે છે અને હિમોગ્લોબીન ના લેવલમાં વધારો કરે છે.

Back To Top