Headline
શ્રેયા ઘોષાલે ઓનલાઇન વર્ચુઅલ બેબી શાવર નું કર્યું શાનદાર આયોજન, સિંગર એ શેર કરી કેટલીક ખુબસુરત તસવીરો
આ છે બોલીવુડની ક્યારેય ન જોયેલી ખુબજ જૂની અને ખાસ તસવીરો, આજથી પહેલા ક્યારેય નહીં જોઈ હોય તમે
મહિલાએ એક સાથે આપ્યો 4 બાળકો ને જન્મ, ડિલિવરી પછી નો નજારો હતો જોવા લાયક…
શેફાલી જરીવાલા એ શેર કરી પતિ ની સાથે રોમેન્ટિક તસવીરો, માલદીવ માં મનાવી રહી છે વેકેશન
મા તો મા છે! વાઇરલ વિડિયો જોઈને તમને તમારી મમ્મી ની યાદ આવી જશે… જુઓ વીડિયો…
પોતાના જ લગ્ન ની વિધિ માં જ આ દુલ્હન સુઈ ગઈ, વરરાજા એ આ દ્રશ્ય જોતા જ કર્યું એવું કે,, જુઓ વિડીયો
સમુદ્ર ની વરચે પ્રિયંકા ચોપરા ની જેઠાણી એ બિકીની માં ફ્લોન્ટ કર્યું બેબી બંમ્પ, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો..
તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા શો ના જેઠાલાલ નું રિયલ ઘર છે રજવાડા જેવું આલીશાન, જુઓ તેનો આખા ઘર નો વિડીયો…
હજારો લોકો ને મફત મા ઘર બનાવી આપનાર ખજુરભાઈ રહે છે આ આલીશાન ઘર માં, જુવો ઘરનો ખાસ વીડિયો..

શેઠ જગડુશાની ચમત્કારિક જગ્યા કે જ્યાં આજે પણ તેમનો રોજે રોજ જોવા મળે છે ચમત્કાર, અહીંયા આવેલી અખંડ જ્યોત્ના દર્શનથી ભક્તોની બધી જ મનોકામનાઓ થઇ જાય છે પુરી….

5-3439

આપણા દેશમાં એવી ઘણી ચમત્કારી જગ્યાઓ છે જ્યાં દરરોજ અનેક ચમત્કારો જોવા મળે છે, ત્યાં ગીરસોમનાથના કોડીનાર તાલુકાના જગતિયામાં આવેલ શેઠ જગડુશાનું ચમત્કારિક સ્થાન છે. આ સ્થળે જગડુશા દાદાના દર્શન માટે પણ અનેક લોકો આવે છે.

અહીં એક હરસિદ્ધિ માતાજીનું મંદિર પણ છે, આ મંદિરમાં અખંડ જ્યોત છે. આ અખંડ જ્યોતના દર્શન કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ મંદિરના સ્થળે એવું માનવામાં આવે છે કે જ્યાં પણ તમે ખાડો ખોદીને બાળો છો, ત્યાં જ્યોત બળે છે. અહીં પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરે છે.

આ પવિત્ર સ્થાન પર મા હરસિદ્ધિ અને શેઠ જગડુશાના દર્શન કરવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. શેઠ જગદ્દુશાના ઈતિહાસમાં એવું માનવામાં આવે છે કે જ્યારે મહાભારતના કર્ણ પોતાના જીવનમાં માત્ર સોનું અને ચાંદી જ લોકોને દાનમાં આપતા હતા.

તેઓનો જે સમયે સ્વર્ગ થયો તો તેમને ભોજનમાં સોના ચાંદી આપ્યા હતા.તો તેઓએ દેવોને એવું કહ્યું કે, આ કેવી રીતે જમી શકાય તો દેવોએ તેમને એવું કહ્યું કે તમે તમારા જીવનમાં લોકને સોના ચાંદીનું જ દાન કર્યું છે હવે તમે ફરી એક વખતે જઈને લોકોને અન્નનું દાન કરો,

તો તેમને બીજો જન્મ શેઠ જગડુશાના રૂપે મળ્યો. એક વખતે તેમના વિસ્તારમાં લોકોને ખાવાની અને પાણીની બહુ જ તકલીફ પડવા લાગી તો તેઓએ તેમના અનાજના ભંડારો લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા.

એ વખતે તેમના અનાજ પુરા થઇ ગયા એટલે તેઓએ માં હરસિધ્ધિની પૂજા કરીને અને તેમને પ્રસન્ન કર્યા તો માતાજીએ તેમને વરદાન આપ્યું અને તે વિસ્તારમાં પડેલી બધી જ સમસ્યાઓ દૂર થઇ ગઈ અને અત્યારસુધી કોઈ તકલીફો પડી નથી. આજે પણ માં હરસિધ્ધીના મંદિરમાં જે ભક્તો દર્શનો આવે છે તેમના બધા જ દુઃખો માતાજી દૂર કરે છે.

Back To Top