Headline
જુઓ ભારતીય ક્રિકેટ ટિમ ના 15 ખુબ જ મશહૂર ક્રિકેટર્સ ની તમે ક્યારેય ના જોઈલી હોય એવી તસવીરો…ઘોની ને ઓળખવો છે ખુબ જ મુશ્કિલ
રસ્તા ઉપર દોડતું વાછરડું અચાનક એકટીવા ચલાવતી મહિલાની સાથે જોરદાર રીતે અથડાતા થયું એવું કે.., ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને ધ્રુજી જશો..
પોતાના કરતાં ૧૨ વર્ષ નાની ગર્લફ્રેંડ સાથે લિવ ઇન રિલેશનશિપ રહશે ઋત્વિક રોશન, જુઓ બૉલીવુડ ના સૌથી ક્યૂટેસ્ટ કપલ ની રોમેન્ટિક તસવીરો…
બોયફ્રેન્ડ ની બાહોમાં ખોવાઈ આમિર ખાનની છોકરી, બિકીની જુઓ તેમનો હોટ look….
પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ મહાકાળી માં ના મંદિરે પોહચી કિંજલ દવે, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વિડીયો
64 વર્ષ ની ઉંમરે પુત્રએ પૂરું કર્યું માતા નું પ્લેન માં સફર કરવાનું સપનું, વાયરલ થયો વિડીયો..જુઓ
માં એ જોયું બાળકના મોંઢામાં મોટું કાણું, ગભરાયને ડૉકટર પાસે ગઈ તો મળ્યું એવું જાણવા કે જાણીને આભ ફાટી પડ્યું..
49 વર્ષની ઉંમરે કરિશ્મા કપૂર બીજી વખત કરશે લગ્ન, કપૂર પરિવારમાં ચાલી રહી છે લગ્નની તૈયારીઓ..જાણો કોણ હશે તેમનો બીજો પતિ
મોટા સુપરસ્ટાર હોવા છતાં K.G.F. ફેમ અભિનેતા યશ હજુ પણ કરે છે ખેતી, તેના આલીશાન ‘ફાર્મ હાઉસ’ના પહેલા ક્યારેય જોયા ન હોય તેવા ફોટા જુઓ…

આજે એવા શિવલિંગના દર્શન કરો કે જે બદલે છે દિવસમાં ચાર વખત રંગ….

આપણા પ્રાચીન ગ્રંથો અનુસાર એવા કેટલાયે ઉદાહરણ જોવા મળે છે જેમાં ચમત્કાર થાય છે. અને કહેવાય છે ને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી પણ કેટલીક વખત સ્વંય ભગવાન આવીને તેમના ભક્તોને તેની હોવાની પ્રતિતિ કરાવતા હોય છે.

આ શિવલિંગ એવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજ સુધી તમે ધરતી પર થયેલા અનેક ચમત્કારો વિશે સાંભળ્યું હશે. એવી અનેક વસ્તુ વિશે સાંભળ્યું હશે જેને જાણીને આશ્ચર્ય થાય. આવી જ એક ઘટના વિશે આજે તમને જાણવા મળશે.

તમે ક્યારેય એવા શિવલિંગ વિશે સાંભળ્યું છે કે જેમાંથી તુલસીની સુગંધ આવતી હોય ? જી હાં છત્તીસગઢના સિરપુરમાં ખોદકામ દરમિયાન મળ્યું હતું એક એવું શિવલિંગ જેમાંથી કુદરતી રીતે જ તુલસીની સુગંધ આવે છે.

આ શિવલિંગ દેખાવમાં કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જેવું જ છે. આ શિવલિંગ 2000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. સ્થાનિકો આ મહાદેવને ગંધેશ્વર તરીકે પૂજે છે. આ શિવલિંગ સાથે થોડા સિક્કા તેમજ તામ્રપત્ર પણ નીકળ્યા હતા. આ શિવલિંગની ખાસ વાત એ છે કે જ્યારે આ શિવલિંગ જમીનમાંથી નીકળ્યું ત્યારે તેના પર જનોઈ પણ ચડેલી હતી.

આ શિવલિંગમાંથી તુલસીના પત્તાની સુગંધ સતત આવે છે. સ્થાનિકોના મતે આ સુગંધ શિવલિંગના આસપાસના વિસ્તારમાં પણ પ્રસરતી હોય છે. માન્યતા છે કે શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

આ શિવલિંગ 4 ફુટ લાંબુ અને 2.5 ફુટની ગોળાઈ ધરાવે છે. આ શિવલિંગનો રંગ પણ સવારથી સાંજ સુધીમાં ચાર વખત બદલે છે. આ અનોખા શિવજીના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

Back To Top