બેચરાજી અથવા બહુચરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રા ધામ મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે.
બહુચરાજી માતા ને બાલાજીપુરા સુંદરીના નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરમાં મધ્યમાં આવેલું છે. મંદિર અને કિલ્લાનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સવંત 1783 અથવા 1839 માં કરવામાં આવ્યું હતું.
કડીના સુબા દ્વારા આ મંદિરની જાળવણી માટે ત્રણ ગામોને રૂપિયા 10,500 રૂપિયા પૂરતી વર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવતા હતા. આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડી જીપીઆર રેલવેનું વિસ્તરણ બેચરાજી સુધી કરાવ્યું હતું કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા કરવામાં આવી અને જિલ્લો દ્વારકા કરવામાં આવ્યું.
આ ઉપરાંત સંત કપીલદેવી વરખડી મંદિરનું નિર્માણ કર્યું આ પછી કલરી રાજા તેજપાલ દ્વારા મંદિરને વેટ કરી તેનો ફરીથી એકવાર જીલ્લો દ્વાર કરવામાં આવ્યો વિક્રમ સવંત કેલેન્ડર અનુસાર દરેક પુનમની રાત્રી અને આસો સુદ આઠમ ક્ષેત્રસુદ આઠમના રોજ પોલીસ પ્રશાસન દ્વારા માતાજીને ગાર્ડ ઓફ આપીને સલામી આપવામાં આવે છે તેઓ માટે આ મહત્વનો દિવસ ગણવામાં આવે છે મહત્વ વિશે વાત કરીએ તો બહુચર માતાએચારણની પુત્રી હતા તેમની બહેન સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાપિયા નામના લુંટાળીએ તેમના પર હુમલો કર્યો.
ચારણોની પરંપરા પ્રમાણે જ્યારે શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાની ખેતીઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે આ પરંપરા ને ત્રાગુ કહે છે તેને ખોર પાપ માનવામાં આવે છે અહીં પણ લૂંટારોના શરણે થવાને બદલે બહુચરાજી અને તેમની બહેને લાગુ કરી અને પોતાના સ્થળ જાતિ જ વાટી નાખ્યા આ કારણે માતાજી દ્વારા શાપિત થયો અને નપુસંક નામ જ બની ગયું.
આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાકી સ્ત્રીઓનું વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી બહુચરા માતાની આરાધના કરી આથી સીજડા પરિવાર ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે અને બહુચર માતાને પોતાના આરાધ્ય દેવી માને છે અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં ખીજડા કમ્યુનિટીના લોકો અહીં આવે છે.
આ મંદિર વિશે માહિતી મેળવી તો બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં અધ્યસ્થાન મધ્યસ્થાન અને મુખ્ય મંદિર મુખ્ય મંદિરમાં બાલાયંત્રની પૂજા કરવામાં આવી છે શ્રી બહુચર માતાનું મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક છે જે દેવી સદીનો હાથ પડ્યો હતો.
બહુચર માતાજીનું વર્ણન કરીએ તો બહુચરાજીએ ઉપલા જમણા હાથમાં તલવાર ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ નીચલો જમણો હાથ ભયમોદ્રામાં અને નીચલા ડાબા હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા છે તેમનું વાહન કૂકડો છે જે નિર્દોષતાનું પ્રતિ ગણાય છે આ મંદિર સાથે ઘણા ધાર્મિક પ્રસંગો પણ જોડાયેલા છે દંડા સુર રાક્ષસ સામે માતાજી યુદ્ધ કરીને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતો. બીજા એક પ્રસંગમાં માતાજીએ કપિલમુનિ અને કદમ મુનિ ને દર્શન આપ્યા હતા.
આ ઉપરાંત એક પ્રસંગમાં સોલંકી રાજા વજેસિંહની ઘરે પુત્રી જન્મી હતી પણ રાજ ચલાવવા પુત્રની જરૂર હતી આથી બહુચરાજી માતાએ પુત્રીને પુરુષમાં પરિવર્તિત કરીને માતાજીએ રાજ પરિવારની લાજ રાખી લોકવાયકા મુજબ એક બીજો પ્રસંગ છે.
જેમાં અલાઉદ્દીન ખીલજીના સૈનિકોએ કુકડા મારીને ખાઈ લીધા હતા જે થોડા સમય પછી તે સૈનિકોના પેટ ફાડીને ટુકડા બહાર નીકળ્યા હતા બીજા એક પ્રસંગમાં જ્યારે ખોવાડીયા હોય માતાજીની પ્રસાદ એક નાની હતી પરંતુ તે સમયે એક રાજા તેના લશ્કર સાથે ત્યાં આવે છે બહુચરાજી માતાજીની કૃપાથી ગોવાળિયાઓની એક માત્ર નાની કુંડળીમાં રહેલી પ્રસાદ રાજાના આખા લશ્કરને ખાધી હતી.
તો પણ પ્રસાદ ખોટી નતાજીના મુખ્ય મંદિરની પાસેનું વરખડીવાળું સ્થાન મૂળ સ્થાન છે જે અતિ મહત્વનું સ્થાનક છે મંદિરની પાછળ માન સરોવર નામનો કુંડ આવેલું છે જ્યાં લોકોની માનેલી માનતાઓની ચલ ક્રિયા કરવામાં આવે છે.
બહુચરાજી મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગામે માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે અને વલ્લભ ભટ્ટ નામના કવિએ આનંદના ગરબાની રચના કરી અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન સારા ચલાવવામાં આવે છે અને રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે આ મંદિર અમદાવાદથી લગભગ 110 km અને મહેસાણા થી લગભગ 35 કિલોમીટર દૂર આવેલું છે.
તો દોસ્તો જુવારના ચોખવારીમાં બાલાસુંદરી ત્રિપુરા બહુચરાજી માતાના આ પવિત્ર સ્થાનકના દર્શન કરી લો તો જીવનભરના પાપો માંથી મુક્તિ મળે છે અને આવી જ આશા સાથે લાખો ભક્તો બહુચરાજીના દર્શન આવે છે.