મિત્રો, માતા લક્ષ્મીની કૃપા કોણ પ્રાપ્ત કરવા નથી માંગતા. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં જ્યારે પણ ધન દોલતની કમી ના થાય દરેક સમયે તેની પાસે તેની જરૂરત કરતા વધારે પૈસા હોય અને પાછળ તે પોતાના બાળકો માટે પણ ધન દોલત છોડીને જાય તેના માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે મહેનત કરે છે.
પરંતુ, તેમ છતાં ક્યારેક કોઈ વ્યક્તિના જીવનમાં એટલું ધન નથી આવી શકતું જેટલું તે છે તેના જીવનમાં તેને કામયાબી પ્રાપ્ત નથી થતી મિત્રો શાસ્ત્રોમાં એવા એક ઉપાય વિષે જણાવ્યું છે કે જેને કરવાથીકહેવાય છે કે ખોદ માતા લક્ષ્મી આ વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરશે હું હંમેશા તેનો સાથ આપીશ.
આપણે બધા જાણીએ છીએ કે જ્યારે માતા લક્ષ્મીનો સાથ હોય તો તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી જે કોઈ વ્યક્તિ હળદરને સ્પર્શ કરીને આ મંત્ર બોલી દેશે માતા લક્ષ્મી સાક્ષાત તેની સાથે રહે છે અને મિત્રો એ તો તમે બધા જાણોજ છો તમે હંમેશા ફોટામાં કે છબીમાં પણ જોયું હશે કે ધાર્મિક ચેનલમાં તમે જોયું હશે કે માતા લક્ષ્મીજી હંમેશા ભગવાન વિષ્ણુના પગ દબાવતા રહે છે.
એટલે કે જ્યાં પણ વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે તેમાં લક્ષ્મીનો વાસ પોતાની રીતે જ થઈ જાય છે મિત્રો હળદરને ગુરુ ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે જો કોઈ વ્યક્તિ ગુરુ ગ્રહને પ્રસન્ન કરી લે છે કે તેના નિમિત્તે કોઈ ઉપાય કરે કેજેનાથી ગુરુ ગ્રહ પ્રસન્ન થઈ જાય તે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ ધન ધન્યાની કોઈ કમી નથી રહેતી એટલા માટે આજે અમે માતાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અને પોતાના ઘરમાં સ્થાયી વાસ કરાવવા માટે હળદરથી જોડાયેલા કેટલાક ખાસ ઉપાય વિષે જણાવવાના છીએ.
એક એવા મંત્ર વિશે બતાવવાના છીએ કે જેને તમારે હળદરને સ્પર્શ કરીને બોલવાનો છે અને મિત્રો એવુંમાનવામાં આવે છે કે આ મંત્ર બોલ્યા પછી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો સ્થાયી વાસ થઈ જાય છે અને મિત્રો જીવનનું કોઈપણક્ષેત્ર હોય ખાવા પીવાથી લઈને ધાર્મિક કાર્ય શુદ્ધિ કોઈપણ ક્ષેત્ર હળદર વિના પૂરું નથી થતું હળદરને મસાલા તરીકે રસોઈમાં ઉપયોગ કરવામાં આવે છે જે ખાવા પીવાની વસ્તુઓના રંગ અને તેની ખૂબ સુરતીને વધારી દે છે.
તેમજ હળદરના આ ઉપાયથી મનુષ્યને અનેક સમસ્યાઓનું સમાધાન મળે છે અને તેની સમસ્યા દૂર થઈને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેને પ્રાપ્ત થાય છે પરંતુઆજે અમે આ વીડિયોમાં હળદરના એક એવા ઉપાય વિશે જણાવીશું જેને કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારાઘરમાં ધન આવવાના બધા માર્ગ ખુલી જશે અને મિત્રો એના માટે તમારે એક હળદરની ગાંઠનો ઉપયોગ કરવાનો છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે જે જાતક ગુરુ ગ્રહને મજબૂત કરવા માંગે છે તેમની કૃપા મેળવવા માંગે છે અને તેને પ્રસન્ન કરવા માંગે છે તેના માટે એક રામબાણ ઔષધી છે આ ઉપાય તેના માટે તમારે એક હળદર ની ગાંઠ લઈને તેને એક દાગામાં પરોવી દેવાની છે ટાટામાં પરવ્યા પછી તમારે હળદરને તમારા મંદિરમાં લઈને બેસી જવાનું છે પછી હળદરને સ્પર્શ કરીને આ મંત્રનો 108 વાર જાપકરવાનો છે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આ મંત્રનો જાપ પૂરો થઈ ગયા પછી દેશી ઘી નો દીવો ભગવાન વિષ્ણુની સામે કે પછી માતા લક્ષ્મીજીની સામે પ્રગટાવી દો તેના પછી હળદરની ગાંઠને જે દાગામાં તમે પરોવી છે તેને બંને છેડે ગાંઠ મારી દો અને એક માળાનું રૂપ આપો. જો તમે આ ઉપાય માતા લક્ષ્મીની મૂર્તિ સાથે કરો છો તો તેને પહેરાવી દો અને માતા લક્ષ્મીની છબી સામે કરો છો તો આ હળદર ની ગાંઠને માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખી દો.
તેના પછી આંખ બંધ કરીને હાથ જોડીને માતા લક્ષ્મીને તમારી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ કહી દો તેના પછી તમારી મનોકામના પણ કહી દો. જો તમે પણ હળદરનો આ ઉપાય કરો છો તો માત્ર ગુરુવારના દિવસે જ કરો તેના પછી તમે હળદરને જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે આ હળદર ની ગાંઠને લઈને તમારા ઘરમાં તમે જ્યાં પણ પૈસા રાખો છો.