4 રાશિ થઈ જાવ સાવધાન, આ વર્ષે દિવાળી પર થશે સૂર્યગ્રહણ…

આ ચાર રાશિઓ અત્યારથી જ સાવચેત થઈ જાય આવી શકે છે સં કટ પણ બની શકે છે આજના વીડિયોમાં હું તમને જણાવીશ કે કઈ રાશિની દિવાળી પહેલા સાવચેત રહેવું પડશે. પરંતુ, આ વખતે એક ખાસ સંયોગ છે, દિવાળી પર સૂર્યગ્રહણનો પડછાયો પડવા જઈ રહ્યો છે વાસ્તવમાં સૂર્યગ્રહણ આવતું હોય છે.

એટલે આ દિવાળી પર ગ્રહણ ચાર કલાક અને ત્રણ મિનિટ સુધી રહેવાનું છે આ સમય દરમિયાન સૂર્ય તુલા રાશિમાં હશે જે તેમની કમજોર રાશિ પણ માનવામાં આવે છે અને તે ભારતમાં દેખાશે તેથી આ સૂર્યગ્રહણ ની અસર તમામ રાશિ પર પડવાની છે પરંતુ ચાર રાશિઓ એવી છે જેમણે આ સમય દરમિયાન થોડીક સાવચેતી રાખવાની છે.

સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગતું હોય છે એટલે દિવાળીની રાત્રે શરૂ થવાનો છે. સાવધાન રહેવાનું છે તેમાં સૌથી પહેલા છે વૃષભ રાશી સૂર્યગ્રહણ તમારા લોકો માટે મુશ્કેલીઓથી ભરેલું સાબિત થવાનું છે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

આ સમય દરમિયાન તમારી તમારા આહાર વિશે પણ કાળજી લેવાની છે આ ઉપરાંત કોઈ બાબતને લઈને માનસિક અશાંતિની સમસ્યા પણ થઈ શકે વેપારમાં નુકસાન પણ થઈ શકે આ સમયે રોકાણ કરવાનું પરિવારમાં લડાઈ ઝઘડા કલેશ કંકાશનું વાતાવરણ પણ બની શકે એટલે પરિવારના લોકો સાથે હળી મળીને રાખો આ જ તમારા માટે સારું રહેશે ત્યારબાદ છે મિથુન રાશિ સૂર્યગ્રહણ તમારા માટે પણ થોડુંક દુખદાય સાબિત તો થવાનું જ હશે.

સમય બિનજરૂરી ખર્ચા ન કરો આ તમારા બજેટને બગાડી શકે છે એટલે કાળજી લેવી જોઈએ ખર્ચા કરતા સમયે આ સમય મહત્વપૂર્ણ કાર્યોમાં અડચણો આવી શકે ઉપરાંત જે વ્યવસાયમાં કોઈ બિલ ફાઈનલ થઇ હોય તે પણ બંધ રહી શકે જીવનસાથી સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી શકે વાત છુટાછેડા સુધી પણ પહોંચી શકે એટલે ખૂબ સાવચેતી રાખવી એ જ તમારા માટેસારું રહેશે ત્યાર પછી કન્યા રાશિના જાતકો પર સૂર્યગ્રહણ ના કારણે આર્થિક પડકારનો સામનો કરવો પડી શકે એવી સંભાવના છે.

ધંધો પણ ધીમો થઈ શકે આવક ઓછી થઈ શકે જો તમે નવો ધંધો શરૂ કરવા જઈ રહ્યા છો અથવા રોકાણ કરવા ઈચ્છો છો તોઅત્યારે રૂપિયા ન રોકવા જોઈએ કારણ કે દરેક સમય અનુકૂળ નથી હોતો આ સમયે વાહન સાવધાનીથી ચલાવો કારણ કે અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે સમય સાથે તાલમેલ કરીને ચાલવાની કોશિશ કરજો તો જ પરિણામ સારું પ્રાપ્ત થશેત્યાર પછી તુલા રાશિની વાત કરીએ તો આ સૂર્યગ્રહણ તમારા માટે થોડુંક દુઃખદાયક છે.

કારણ કે તમારા લોકો પર શનિદેવનો ખૂબ આમ તો પહેલેથી ચાલી જ રહ્યો છે ઉપરાંત અકસ્માતની પણ શક્યતાઓ છે એટલે વાહન સાવધાનીથી ચલાવજો આ સમય દરમિયાન તમને કોઈ વાતનો ડર પણ રહેશે પરિવારમાં લડાઈ ઝઘડા પણ થઈ શકે એટલે બધું ધીમે ધીમે સાવધાનીપૂર્વક કાર્ય કરવાનું પતિ પત્નીના સંબંધમાં તિરાડ પડી શકે એવો સમય પણ છે એટલે પ્રેમપૂર્વક જીવન જીવવાનું આવું તમને સલાહ આપવામાં આવે છે.

Back To Top