કાલસર્પ દોષમાંથી થવા માટે નાગપંચમીના દિવસે કરો આ ઉપાય…

જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે અન્ય સાત ગ્રહ આવે છે, તો એ જાતક કાળસર્પ દોષથી પીડિત છે તેમ કહેવાય છે. આવા જાતક અનેક સમસ્યાઓથી પીડિત હોય છે. આવા જાતક ન કહી શકાય ન તો સહી શકાય તેવી સ્થિતીમાં રહે છે. કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. ઉપરાંત તે જે પણ કામ હાથમાં … Read more

મહાદેવ ની કૃપા થી આ 6 રાશિઓ ના લોકો બધા જ કામ માં થશે સફળ,જાણો આ મા તમે તો નથી ને !!!

ગ્રહ નક્ષત્ર અને બદલતી ચાલ ના કારણે દરેક વ્યક્તિ નું જીવન પ્રભાવિત થાય છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક સમયે ગ્રહો માં ઘણા બદલાવ આવતા રહે છે, જેના કારણે 12 રાશિ ઉપર સારો અને ખરાબ પ્રભાવ પડે છે, જો કોઈ ગ્રહ ની ચાલ કોઈ રાશિ માં યોગ્ય છે તો એના કારણે વ્યક્તિ ને પોતાના જીવન માં શુભ … Read more

શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અપનાવો આ સરળ ઉપાય, અને બનો માલા માલ…

શુક્રવારને ધનની દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને કૃપા મળે છે. એવું કહેવામાં આવે છે કે જે રીતે ભગવાન શિવને પ્રસન્ન કર્યા વિના ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકાતી નથી, તે રીતે માતા લક્ષ્મીની કૃપા વિના સંપત્તિ ટકતી નથી. માતા લક્ષ્મીને … Read more

ઘરમાં રોજ થાય છે કંકાશ ? તો આજે જ અજમાવો આ સરળ ટોટકા…

નાના-મોટા ઝઘડા તો દરેક દંપત્તિ વચ્ચે થતા હોય છે. પરંતુ જ્યારે આવી રકજક રોજની થઈ જાય ત્યારે ઘર તુટતાં સમય નથી લાગતો. પતિ-પત્ની વચ્ચે થતાં ઝઘડાઓનું કારણ ક્યારેય ગ્રહની બદલાયેલી સ્થિતી પણ હોય શકે છે. જ્યારે ઘરમાં નાની વાતનું પણ વતેસર થવા લાગે ત્યારે સમજવું કે તમારે સમય રહેતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાની જરૂર … Read more