કાલસર્પ દોષમાંથી થવા માટે નાગપંચમીના દિવસે કરો આ ઉપાય…
જન્મકુંડળીમાં રાહુ અને કેતુની વચ્ચે અન્ય સાત ગ્રહ આવે છે, તો એ જાતક કાળસર્પ દોષથી પીડિત છે તેમ કહેવાય છે. આવા જાતક અનેક સમસ્યાઓથી પીડિત હોય છે. આવા જાતક ન કહી શકાય ન તો સહી શકાય તેવી સ્થિતીમાં રહે છે. કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. ઉપરાંત તે જે પણ કામ હાથમાં … Read more