આવતા 12 કલાકમાં જ મનોકામના પૂરી થશે, ખાતરી કરવા જય મોગલ લખીને શેર કરી જુઓ….

આપના રાજયના મોગલના ધામ એવા કબરાઉમા આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશાવરમાં પણ જાણીતા બન્યા છે.કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે. લઈને આવે છે તો તેના બધા જ દુઃખ માતાજી હરિ લે છે.

ભક્તો અહીં આવતા હોય છે ત્યારે આંખમાં આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જય છે ત્યારે માતાજી થોડા જ સમયમાં બધું સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પુરી કરવા માટે આવતા હોય છે.

જો તમે માતાજીમાં સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખી માનતા રાખો તો માતાજી અચૂક તમારું કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે.અહીંથી ઘણા એવા ભક્તો. છે કે જેમને પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજીએ અરજ સાંભળી હોય અને મનના ઓરતા પુરા કર્યા છે.

મોગલમાં ના પરચા અપાર છે.માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે.મોગલ માં ના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી.

આજે પણ અહી એવો જ એક પરચો જોવા મળ્યો હતો. મણીધર બાપુના ચરણોમાં જઈને અંજાર થી આવેલા કિશોરભાઈ પટેલને તેમના દાગીના ચોરાઈ ગયા હતા ત્યારે તેમને માનતા રાખી હતી કે હે મા મોગલ જો મારા આ દાગીના મળી જાય તો હું તમારા કબરાઉ ધામમાં આવીને તમારા દર્શન કરીશ અને દાન દક્ષિણા આપીશ અને મારી માનતા પૂરી કરીશ.

આજે આ ભક્ત તેમની માનતા પૂરી કરવા માટે કબરાઉધામ આવી પહોંચ્યા હતા ત્યારે તેમને માનતા મુજબ 30 હજાર રૂપિયા રોકડા મણીધર બાપુના હાથમાં આપ્યા અને કહ્યું કે માં મોગલ એ મારી માનતા પૂરી કરી છે. ત્યારે મણીધર બાપુ એ તેમને તે પૈસામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ તારી બહેનોને સરખા ભાગે આપી દેજે.

ત્યાર પછી મણીધર બાપુએ કહ્યું કે મા મોગલ એ તમારી માનતા 51 ઘણી સ્વીકારી લીધી છે. તમારા વિશ્વાસ ને કારણે મા મોગલી તમારી માનતા પૂરી કરી છે. જય માં મોગલ. તમે પણ માતાજીના પરચાથી અનુભવ કરવા માગતા હોય તો લખો કૉમેન્ટમાં જય મોગલ મા હે દયાળી મા મોગલ 24 કલાક પણ નહીં થાય અને તમને માતાજી પરચો આપશે.તમારી મનની ઈચ્છા પૂરી થશે જય મોગલ મા.

Back To Top