કોઈ વ્યક્તિ જાણતા અજાણતા જો આ 7 વસ્તુ જોવે છે તો તેની સાથે થાય છે આવું…

નમસ્કાર જય શ્રી કૃષ્ણ, હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાં એક માનવામાં આવે છે કે ગરુડ પુરાણ માં જે વાતો કહેવામાં આવી છે તે માત્ર મૃત્યુ પછીની આત્માની યાત્રા વિશેષ છે પરંતુ ગરુડ પુરાણમાં જણાવેલ વસ્તુઓ દ્વારા માનવજીવન પણ સુધારી શકાય છે. ગરુડ પુરાણમાં કેટલીક એવી રીતો અને કાર્યો વિશે માહિતી આપવામાં આવી છે.

જેને જો કોઈ વ્યક્તિ પોતાનાજીવનમાં જીવતા જીવ્યા અપનાવે તો તેનું આખું જીવન આનંદથી પસાર થાય છેઅને સાથે જ તે વ્યક્તિને પુણ્ય પણ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ ગરુડ પુરાણમાં જણાવેલી એ વાતો.

જય શ્રી કૃષ્ણમાં માતા સમાન દરજ્જો આપવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ મનુષ્ય માટે અમૃત સમાજ છે ગરુડ પુરાણ અનુસાર માત્ર ગાયના દૂધને જોવાથી વ્યક્તિનેકેટલા જ પુણ્યાની પ્રાપ્તિ થાય છે જેટલી પૂજા પાઠ કરવામાં પ્રાપ્તી થતી હોય છે.

એવા બહુ ઓછા લોકો છે જેમણે ગાયને તેના પગની ખરીદી જમીન ખંજવાળતી જોયો હોય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગાયને આ રીતે જમીન ખંજવાળતા જુએ છે તે સદગુણનો ભાગીદાર બને છે પ્રાચીન સમયમાં લોકો પોતાના ઘરમાં ગૌશાળા બનાવીને ગાયોની સેવા કરતા હતા. પરંતુ, આજના યુગમાં ગૌશાળા બાંધવા માટે પૂરતી જગ્યાઓ નથી પરંતુ જો કોઈ વ્યક્તિ ગૌશાળા ને જુએ છે તો તે તેના માટે ખૂબ જ શુભ પણ હશે.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ગાયના પગ જોવા એ તીર્થયાત્રા કરવા સમાન છે તેથી જ આપણે બધા ગાયમાતાના ચરણસ્પર્શ કરીએ છીએ કહેવાય છે કે ગાયના પગ જોવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન શુદ્ધિકરણ માટે ગૌમુત્રનો ઉપયોગ કરવામાં આવે છે આયુર્વેદમાં પણ ગૌ પુત્રની અનેક પ્રકારની દવાઓમાં ઉપયોગમાં લેવાનું વર્ણન કરવામાં આવ્યું છે.

જો કોઈ વ્યક્તિ ગૌ પુત્ર જુએ છે તો પણ તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રાચીન કાળથી ગાયના છાણનો ઉપયોગ કરનારને ઢાંકવા માટે કે લીપવા માટે કરવામાં આવતો હતો અને તેમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યો માટે કરવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર જો ઘરની સામે ગાયનું છાણ હોય તો તે ઘર માટે શુભ સંકેત છે.

પ્રાચીન કાળથી સમગ્ર માનવ જાત ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ખોરાક પર નિર્ભર છે આ વાત કોઈ ના કહી શકે વર્ણન કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ખેતરમાં પાકેલો પાક ઉગતો જુએ તો આવા વ્યક્તિને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે જ મન સ્થિર થાય છે અને મન શાંતિ પામે છે.

Back To Top