દરેક માણસને પ્રથમ પસંદગી હોય છે અને આપણે ઇચ્છે છે આપણી પાસે હોય અને ધનની પ્રાપ્તિ કરવા દરેક લોકો આજના સમયમાંઅનેક પ્રયત્નો કરતા હોય છે પરંતુ આખો દિવસ મહેનત કર્યા બાદ પણ જે મનગમતો ફળ હોય છે તે મળતું નથી.
મિત્રો, તમારા ઘરમાં કબૂતર દાણા ખવડાવવા લોકોને ગમતા જાય છે ઘરમાં પૈસાની તંગી દૂર કરવાની સાથેઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવા માટે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો તમે કબુતરના પિછાને સફેદ કપડામાં રાખીને લાલ દોરાથી બાંધી લો.
ત્યારબાદ તેને પોતાના પૈસાની તિજોરીમાં જો તમારા ઘરમાં તિજોરી પૈસાની પડી છે તો એ તિજોરીમાં મૂકી દો આટલુંકરવાથી થોડાક જ દિવસોમાં તમારી તમામ મનોકામનાઓ પૂરી થઈ જશેઅને માતા લક્ષ્મીની કૃપાથી તમને સો ટકા સફળતા મળશે.
જો મિત્રો. તમારા ઘરમાં પણ કબુતર આવે અને માળો બનાવે છે અને એ જ કબૂતરો એ મારામાં રહે છેતો તે માળો તમને તમારા ઘર માટે શું કહેવાય છે એનાથી તમારાઘરમાં ખૂબ જ ધન પ્રાપ્તિ થઈ શકે છે અને ઘર બનાવીને પોતાના છે તેનો અર્થ એ થાય છે કે તમને શક્ય તેટલી જલ્દી જ કામમાં સફળતા મળશે.