જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાભારતમાં જ્યારે પાંડવો પોતાનો વનવાસ પૂર્ણ કર્યા ત્યારે તે શું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે જ કૌરવો તથા પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી મોટા હોવાની લીધે તેમનું રાજ તિલકકરીને તેમને રાજા બનાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે યોગ્ય પોતાના આશીર્વાદ આપ્યા હતા.
તેમના રાજપીલકની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણઅને યુધિષ્ઠિર રાજ્યની સુખ શાંતિ વિશે ઘણી વાતો કરી હતી તેસમયે ભગવાન શ્રીકૃષ્ણએ રાજ્યની યોગ્ય રીતે ચલાવવા અને પ્રજાને ખુશરાખવાનું ઉલ્લેખ કર્યો હતો શ્રીકૃષ્ણનું કહેવું છે કે આ વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરમાં હંમેશા શુભ શાંતિ વૈભવ સંપતિ જળવાઈ રહે છે.
પરંતુ,આ વસ્તુઓને ફક્ત ઘરમાં રાખીને ન મૂકવી જોઈએ પરંતુ તેનોયોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ જેના વિશે આજે અમે તમને આજની ધાર્મિક વાતોમાં જણાવીશું જો તમે પણ આ પાંચ વસ્તુઓ વિશે નથી જાણતા તો આજની આ ધાર્મિક વાતને અંત સુધી સાંભળતા રહેજો.
જેમાં સૌથી પહેલું છે કે આપણા જીવનમાં પાણીનું કેટલું મહત્વ છે પાણી વગર આપણું જીવન શક્ય નથી જેના વિશે ભગવાન શ્રીકૃષ્ણ રૂપે આવું છે શુભ માનવામાં આવે છે સાથો સાથ ભગવાન માટે કોઈ ચાંદી અથવા પિત્તળના વાસણમાં પાણી ભરીને પૂજાના સ્થાન પર રાખવો છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘરમાં આવે તો સૌથી પહેલા તેને પાણી આપવું જોઈએ.
તેમની સૌથી પહેલા પીવા માટે પાણી આપવાથી તમારા ઘરમાંહંમેશા ધનની આવક છવાઈ રહેશે એવું પણ કહેવાય પણ ખાલી રાખવા જોઈએ નહીં ત્યાર પછી બીજી વસ્તુ છે ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર દરેક વ્યક્તિએ ઘરમાં ચંદ્રની લાકડી જરૂર રાખવી જોઈએ.
જો કે આજના સમયમાં ચંદનની લાકડી દરેક લોકોના ગરબા મળવી મુશ્કેલ છે પરંતુ તેમ છતાં પણ તેની ખૂબ જ સારી મારવામાં આવે છે ઘણા બધા ધાર્મિક સ્થળોએ શુદ્ધ ચંદન પડતું હોય છે તેમ છતાં પણ તે ચંદ્રના વૃક્ષની ઝેરી નથી બનાવી શકતો તેવી જ રીતે ઘરમાં ચંદ્ર રાખવાથી ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરી શકે.