આજના સમયમાં દરેક લોકોને પૈસાની તંગી પડતી જ હોય છે જ્યારે પણ તમારી પાસે કોઈ પૈસા આવવાના હોય ત્યારે જ કોઈ કારણસર તમારા પૈસા ક્યાંક ને ત્યાં કાઢવા જાય છે મિત્રો જો તમારે પણ આવી જ સમસ્યાઓ થતી હોય તો આજે સાંજે તુલસીની સામે આ ખાસ મંત્ર બોલી નાખશો તો તમારી દરેક રતા દૂર થઈ જશે અને તમારા જીવનમાં આવતા દુઃખનો પણ નિવારણ થશે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવો નિયમ લઈને આવ્યા છે કે તમારા બધાના ઘરમાં મિત્રો ખાસ કરીને તુલસીનો છોડતો હશે અનેતમને દરરોજ અને સાંજે અથવા સવારે દીવો કરતા હશો અને એને ઝાડ પણ ચડાવતા શો તો મિત્રો તુલસીને આગળ તમે દીવોકરી અને આ બે શબ્દોને ચમત્કારિક મંત્ર છે એ બોલીને આપશો તો ઘરમાં રહેલ દુઃખ અને નરેન્દ્રતા દૂર થશે અને નકારાત્મકવાતાવરણ દૂર થશે અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને ક્યારે પણ તમારા ઘરમાં પૈસાની ખોટ નહીં રહે .
મિત્રો તમે ઉપાય કરશો આ દીવો તમે દરરોજ તુમસે આગળ કરો છો તો દરરોજ આ બે શબ્દનું મંત્ર બોલી નાખજો જેથી તમારા જીવનમાં સુખશાંતિ અને સમૃદ્ધિ બની રહેશે અને મિત્રો આ ઝડપ પૈસો તમારી પાસે આવતો રહેશે.
મિત્રો, સુખ અને દુઃખે દરેક વ્યક્તિને જીવનમાં આવે છે એક પણ એવો વ્યક્તિ નહીં હશે કે જેના જીવનમાં હંમેશા ખુશીઓ જ રહે સમયની સાથે સાથે દરેકના જીવનમાં ઉતાર ચઢાવ રહેતા જ હોય છે તે અને હિન્દુ ધર્મમાં એવું વધારે માન્યતાઓ છે જેના મુતાબિત વ્યક્તિ પોતાનું જીવન વ્યક્ત કરે છે તેના જીવનમાં ગમે તેને ગમે તે રીતે પરેશાન્યો તો ઉત્પન્ન થતી જાય છે અને ગમે તે વ્યક્તિ પોતાના જીવનમાં પરેશાનીઓથી છુટકારો મેળવવા માંગતો હોય છે.
આ સંસારમાં સમસ્યા વગરનું કોઈ જ વ્યક્તિ નથી. પરંતુ જો વ્યક્તિ ધર્મ કર્મની ચર્ચા કરે છે અને તેનો ઉપાય કરે છે તો તને જીવનની મુશ્કેલી દૂર થાય છે જો હિન્દુ શાસ્ત્ર અનુસાર જોઈએ તો તેના ઘણી જ બાબતોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિ આ બધી જ બાબતોનું પાલન કરે છે તો તેનું જીવન સુખપૂર્વક વિચારી શકે છે અને તેના સિવાય જે લોકો ધાર્મિક નિયમોનું પાલન નથી કરતાતેના જીવનમાં ગમે તે રીતે દુખાવે છે અને જો આપણે હિન્દુ શાસ્ત્ર અનુસાર જોઈએ તો તેમાં ઘણી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.