ગુજરાતના કચ્છના કબુરાઉમા આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશાવરમાં પણ જાણીતા બન્યા છે.કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે. લઈને આવે છે તો તેના બધા જ દુઃખ માતાજી હરિ લે છે.ભક્તો અહીં આવતા હોય છે ત્યારે આંખમાં આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જય છે ત્યારે માતાજી થોડા જ સમયમાં બધું સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પુરી કરવા માટે આવતા હોય છે.
જો તમે માતાજીમાં સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખી માનતા રાખો તો માતાજી અચૂક તમારું કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે.અહીંથી ઘણા એવા ભક્તો. છે કે જેમને પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજીએ અરજ સાંભળી હોય અને મનના ઓરતા પુરા કર્યા છે.
મોગલમાં ના પરચા અપાર છે.માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે.મોગલ માં ના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી.હાલ માં જ એક પરચો મોગલનાં ગામમાં જોવા મળ્યો હતો.સાબરકાંઠાની એક મહિલા મોગલ ધામમાં પહોંચી હતી.
સાબરકાંઠાની આ મહિલા પોતાની જે ઇચ્છા અધૂરી હ્તી તે પૂરી થતાં જ મણિધર બાપુને પૈસા આપ્યાં હતા.મહિલાએ કહ્યું કે માતાએ લગ્નનાં ઘણા વર્ષા વિત્યા બાદ સંતાન આપ્યું છે અને જીવનમાં જે ખૂબ જ તકલીફ તેને પડી છે તે માં એ દૂર કરી છે.ત્યારબાદ તેને અચાનક જ મોગલમાંની રાખેલી માનતા યાદ આવે છે.માનતા એવી હતી કે યથાશક્તિ મુજબ મોગલ માતના ના મંદિરમાં પૈસા ચઢાવીશ.
આ મહિલા પોતાના ઘરે બાળકનો જન્મ થતા મણિધર બાપુને પૈસા આપવા આવે.પણ મણિધર બાપુએ યુવતીના રૂપિયામાં પોતાના 20 રૂપિયા ઉમેરી તમામ રકમ પાછા આપી દિધા અને મોગલ માં પર શ્રધ્ધા રાખવાનું જણાવ્યું હતું. તમે પણ માતાજીના પરચાથી અનુભવ કરવા માગતા હોય તો લખો કૉમેન્ટમાં જય મોગલ મા હે દયાળી મા મોગલ 24 કલાક પણ નહીં થાય અને તમને માતાજી પરચો આપશે.તમારી મનની ઈચ્છા પૂરી થશે જય મોગલ મા.