મિત્રો, આજે અમે તમને બતાવીશું કે મંગળવારના દિવસે એવા કયા પ્રયોગો છે જેને કરવાથી તરત જ કર્જ સમાપ્તિ અને ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે ઘણા લોકો એ કારણથી પરેશાન હોય છે કે તેના જીવનમાં ખૂબ જ વધારે કર્જ કે દેવું વધી ગયું.
જે વ્યક્તિના જીવનમાં એકવાર ખર્ચની સમસ્યા થઈ જાય તો એવા વ્યક્તિને ટેન્શન અને માનસિક તણાવ ઘેરી લે છે અને જ્યારે આ સમસ્યાઓ થઈ જાય તો તેને જીવનમાં અને પરેશ તમને બતાવીશું કે કઈ રીતે અનુસાર અને કયા ઉપાયો અનુસાર તમામ પ્રકારના કર્જ અને તમામ પ્રકારની સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકાય છે.
હનુમાનજીની કૃપા તમારા પર હંમેશા બની રહે કારણ કે ભગવાન હનુમાન સ્વામી છે અને મંગળ ગ્રહ નો સીધો સંબંધ સાથે તેમજ વ્યક્તિના જીવનમાં આવનારી મુશ્કેલીઓ સાથે હોય છે એટલે કે જે વ્યક્તિનો મંગળ ગ્રહ કમચર હોય તો તે વ્યક્તિના જીવનમાં ગર્જની સમસ્યા સૌથી વધુ હોય છે.
તો મિત્રો આ એક એવો પ્રયોગ છે જો તમે આ પ્રયોગને કરો છો તોઆનાથી મંગળ ગ્રહના બધા જ દોષ પ્રભાવ તરત જ સમાપ્ત થઈ જાય છે સાથે જ તમારા જીવનમાં જો ખર્ચને સમસ્યા ચાલી રહી છે તો તમને મોટામાં મોટા મોટા ખર્ચ માંથી પણ છુટકારો મળે છે અને તમારા જીવનમાં ધન પ્રાપ્તિના યોગ બને છે જેનાથી ધનઆકર્ષણ વધે છે અને પૈસાની તંગી દૂર થાય છે મિત્રો ભગવાન હનુમાનજીની ખાસ અને વિશેષ કૃપા ની પ્રાપ્તિ માટે આ પ્રયોગ કરવામાં આવે છે.
આ પ્રયોગને તમારે મંગળવારના દિવસથી શરૂ કરવાનો છે અને લગાતાર 11 દિવસ સુધી કરવાનો છે આપ્રયોગમાં માત્ર તમારે એટલું કરવાનું છે કે મંગળવારના દિવસે તમારે એક લીંબુ લઈ લેવાનું છે અને આગળના 11 દિવસ સુધી આ જ રીતે કરવાની છે.
તો તમારે એક લીંબુ લીધા બાદ તેમાં ચાર લવિંગ નાખી દેવાના છે એટલે કે ચાર લવિંગ બેસાડી દેવાના છે અને જ્યારે તમે લવિંગને લીંબુમાં નાખો ત્યારે તમારી ભગવાન હનુમાનજીને મનમાં ને મનમાં ખર્ચમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવાની છે અને આ પ્રયોગ તમારી માત્ર મંગળવારની રાત્રે જ કરવાનો છે.