ગાય માતા પર હાથ ફેરવતા સમયે એક એવો મંત્ર છે જે બોલવો જોઈએ. જો તમે પણ ગાય માતા પર હાથ ફેરવતા સમય આ મંત્ર બોલશો તો તમારા બધા જ દુઃખ બધા જ રોગ નાશ પામશે અને તમારું ધાર્યું કામ થશે.
આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ છે અને જો તમે આવું કરશો તો તમારી બધી જ મનોકામના જલ્દી જ પૂરી થઈ જશે મિત્રો ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને દરેક લોકો પૂછતા જ હોય છે પરંતુ ઘણા લોકોને ખબર નહિ હશે કે ગાય માતા પર હાથ ફેરવવાથી ઘણા લાભ થાય છે અને કઈ રીતે ગાય પર હાથ ફેરવો જોઈએ અને કાયમ માતા પર હાથ ફેરવવાથી મોટામાં મોટા રોગો છે નાબૂદ થઈ જાય છે.
જો કોઈને રોગ થયો હોય તો તે પણ જલ્દી ઠીક થઈ જાય છે એટલા માટે તમારા નજીકમાં અથવા તમારા ગામમાં કોઈ વ્યક્તિને લખો થયો હોય તો જરૂર આ વાત એમને જણાવશો જે લોકોને ઠીક નથી થતો હોય તો તે લોકો ગાય માતા પર હાથ ફેરવતી વખતે હવે જે મંત્ર જણાવશો એ બોલશે તો લકવો એકદમ ઠીક થઈ જશે અને ખાલી લકવો જ નહીં પરંતુ મિત્રો અનેક મોટી મોટી જે બીમારી હોય છે.
તે આ મંત્રથી બરોબર થઈ જશે અને કાય માતા ઉપર હાથ ફેરવવાથી સ્વાસ્થ્ય તો સારું રહે જ છે તદુપરાંત તમારા મનની ઈચ્છા અને તમારું ધારેલું કામ જલ્દી જ પૂર્ણ થાય છે તમે કોઈ વસ્તુને મેળવવા માંગો છો અને કોઈ પણ સમસ્યા આવે છે તો તમે પણ આ વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ ઉપાય જરૂર કરજો.
જો તમારા ઘરમાં ગાય છે તો એ સારું કહેવાય પરંતુ ઘરમાં ગાયનો હોય તો બહાર કોઈને પણ ગાય અથવા તો તમારા પાડોશીની જે ગાય છે તેના ઉપર આ ઉપાય કરી શકો છો તમને એવું કરવાનું છે કે ગાય માતાને રોજ કાંઈ પણ ખવડાવું પડશે તેમાં રોટલી હોય ફળ હોય કે બીજી ઘરની જે ખવડાવવાની વસ્તુઓ એ તમે બધી જ ખવડાવી શકો છો અને જો તમે તમારા સીધા હાથથી જ આ ખવડાવજો.
કારણ કે વાસ્તુશાસ્ત્રમાં જણાવે છે કે જો તમે જાય ને કોઈ વસ્તુ ખવડાવો છો ત્યારે આ સીધા હાથે જ ખવડાવજો અને જો તમે તમારા સિદ્ધાર્થે રોટલીખવડાવો છો અને ગાય માતા ખાવા લાગે છે તો તેના પછી તે જ હાથથી તમે કાય માથા ઉપર હાથ ફેરવજો અને લગાવતા તમેગાય ઉપર હાથ ફેરવતા રહેજો અને સાથે જ આ મંત્રનો જાત કરતા રહેજો મિત્રો મંત્ર એવું છે એનું તોમ કામધેનુ સર્વ પાપાનિવારણી મોક્ષ પણ પ્રદાયની જ માત્ર એવી નમસ્તે આ મંત્રનો તમને સાત વખત જાપ કરવું પડશે.
ગાય ઉપર હાથ ફેરવતા રહેવાનું છે અને ધ્યાન રાખજો તમને સીધા હતી ખવડાવવું છે અને ગાય ખાવા લાગે છે તો તે જ સાથે કાય માતા પર હાથ ફેરવતી વખતે ઉપર જણાવેલ મંત્રનો સાત વખત જાપ કરવાનો છે અને જ્યાં સુધી તમે સાત વખત મંત્ર બોલો છો ત્યાં સુધી તમારે હાથ ફેરવતા રહેવાનું છે તમારી બધી જ મનોકામના પૂરી થશે.
તમારા પરિવારને એકદમ સારું રહેશે અને લગાતાર 40 દિવસ કરવાનું છે પછી તમે તમારી ઈચ્છા પ્રમાણે ગમે તેટલા દિવસો ઉપર કરી શકો છો તો મિત્રો જરૂર કરજો અને તમારા ફેમિલીના સભ્યોને પણ આ વાત જરૂર જણાવજો.
મિત્રો તમે મંત્રને સારી રીતે સમજીને સાંભળી ન શક્યા હોય તો હવે આપણે તમને થોડીક આતૃદેવી નમોસ્તુતે તો મિત્રો આ મંત્રનો તમે સાત વખત ગાય જ્યારે તમને રોટલી આપો છો અને ગાય માતા રોટલી ખાય છે તો તમે સીધા ને ખવડાવજો અને ગાય માતા ખાય છે તો તમે એ જ સીધા તે ઉપર સાત વખત હાથ ફેરવજો અને આ સાત વખત મંત્ર બોલવાનું છે અને મંત્ર બોલતી વખતે પણ તમારે ગાય ઉપર હાથ ફેરવવાનો છે.
એટલા માટે દરેક વાતોનો તમે જરૂરથી ધ્યાન રાખજો મિત્રો આવું તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ છે જો તમે આ ખર્ચો અપાય તો ગાય માતા તમારા ઉપર પ્રસન્ન થશે અને ગાય માતામાં તમને ખબર જ છે કે કરોડો દેવી-દેવતાઓ નો સમાવેશ રહેલું છે અને હિન્દુ ધર્મમાં તો ગાય માતાને પૂજવામાં પણ આવે છે અને તેને માતા સ્વરૂપે દરેક લોકો તેને દરજ્જો પણ આપે છે.