Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

શંખ ને વિધીવત તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની પડે તંગી, જાણો તે શુ છે ?

હિંદુ ધર્મમાં શંખને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. જો પ્રતિદિન પૂજા અને આરતી પછી શંખનાદ કરવામાં આવે તો તેનાથી ઘરમાં વાસ્તુ સારું રહે છે. અને ભગવાનની કૃપા પરિવારના સદસ્યો પર બની રહે છે.

શંખની ધ્વનિ માં એક અદભુત શક્તિ હોય છે. જે વાતાવરણને શુદ્ધ અને સકારાત્મક બનાવવામાં સહાય કરે છે. તમને જણાવી દઇએ કે શંખ અલગ-અલગ પ્રકારના હોય છે. આજે તમે અહીં એક ખાસ પ્રકારના શંખ મોતી ના વિશે જણાવીશું.

મોતી શંખ દેખાવમાં સાધારણ શક્તિ થોડુંક અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ શંખની વિધિ-વિધાન રીતે પૂજા કરવામાં આવે તો અને ઘર કે ઓફિસમાં તિજોરીમાં રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ક્યારે ધનની કમી નથી રહેતી. આ શંખને તિજોરીમાં રાખવા સમયે થોડાક નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ.

મોતી શંખ ઉપર કેસરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું. તેના બાદ તેમાં श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नमः આ મંત્રનો જાપ કરવો. મંત્રોચ્ચાર સમયે એક એક ચોખાનો કણ તે શંખમાં નાખવો. શંખમાં રાખેલા ચોખા તૂટેલા ના હોવા જોઈએ. અગિયાર દિવસ સુધી નિયમપૂર્વક ઉપાય કરવો જોઈએ.

બધા ચોખાને એક સફેદ કલરના કપડાની થેલીમાં રાખવા. અને ૧૧ દિવસ પછી શંખને પણ તે થેલીમાં રાખીને તિજોરીમાં મૂકી દેવો આમ કરવાથી ધનની કમી ક્યારેય નહીં થાય.

Back To Top