ભારતીય સંસ્કૃતિમાં, સોપારી અને સોપારીના પાન ભોજન કર્યા પછી આપવામાં આવે છે. ખાસ કરીને બ્રાહ્મણોને ભોજન જાણ્યા બાદ પાન અને સોપારી આપવી શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય અથવા પૂજા-અર્ચના કરતી વખતે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. સોપારી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. એનિમિયા, પાચન અને કબજિયાત જેવા રોગોથી મુક્તિ મેળવવા માટે સોપારી […]