તમારા પગમાં થતી બળતરા ની પ્રોબ્લેમ છે. પણ જાન ની જોખમી નથી અને જે ગમે તે ઉંમરની વ્યકિતને થઈ શકે છે. અને તે સિવાય આ પ્રકારની પ્રોબ્લેમ વિટામીન-બી અને ફોલિક કનિદૈ લાકિઅ એસિડ અને થિમાઈન કે કેલ્શિયમની ઉણપ લીધે આ પ્રોબ્લેમ થયા છે.
સરસિયુ : આ એવી કુદરતી દવા છે કે જે તમારા પગની બળતરાથી છુટકારો અપવવામા તમને ખુબ ફાયદાકારક છે .
તમારે અનદાજે બે ચમચી સરસિયુ લઈ અને તેમાં બે ચમચી ઠંડુ પાણી લૌ. અને તેને બરાબર મિકસ કરી લો અને હવે પછી હળવા હાથથી તમારા પગના તળિયા પર લગાવીને તેની મસાજ કરો આવુ અઠવાડિયામા તમે બે વખત આ ઉપાય કરવાથી તમને તમારા પગમા થતી બળતરાથી રાહત પળી શકે છે.
હળદર : હળદરમાં ભરપૂર પ્રમાણમાં કરકયૂમિન હોય છે કે જે શરીરમાં તમારે લોહિના પ્રવાહમાં સુધારો કરવામાં મદદ કરે છે
અને તે સિવાય તમારે હળદરમા એન્ટી ઈફલેમેન્ટરી ગુણ પણ હોય છે, જે પગની બળતરા અને પગના દુખાવાને દુર કરે છે માટે તમે ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિકસ કરીને તેને પીઓ અને દિવસમાં તમે બે વખત આ ઉપાય કરવાથી તમને રાહત મળશે. અને તે સિવાય આ હળદરનો લેપ બનાવીને પણ તમારા પગ પર લેપ લગાવી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો મળશે.