આજે પણ ભગવાન શિવના પગના નિશાન જોવા મળે છે અને આ ગુફામાં નાગ નાગરિક સાક્ષાત દર્શન આપે છે. સનાતન ધર્મના ગ્રંથોમાં દેવી દેવતાઓ સાથે જોડાયેલા આવા અનેક રહસ્ય જોવા મળે છે જે સાબિત કરે છે કે આજે પણ પૃથ્વી પર તેમના અસ્તિત્વના અનેક પુરાવા છે ભગવાન શંકરની સનાતન ધર્મમાં શ્રીદેવી મુખ્યમંત્રી આવે છે તેઓ કૈલાશ પર્વત પર નિવાસ કરે છે.
તેઓ તેમના ભક્તોને દરેક પ્રકારની મુશ્કેલી બચાવે છે અને તેમની આશીર્વાદ આપે છે કે ભગવાન શંકર આકાશ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે જે આજે પણ ઘણી જગ્યાએ મોજ જ છે.
જાગેશ્વર ટેકરી ઉતરાખંડ ના અલમોડા જિલ્લા થી માત્ર 36 કિલોમીટરના અંતરે આવેલી છે જેને દેવભૂમિ કહેવામાં આવે છે અહીંની પ્રચલિત માન્યતાઓ અનુસાર પહાડી પરના જંગલમાં ચાર કિલોમીટર ચાલ્યા પછી એક એવી જગ્યા આવે છે જ્યાં ભગવાન શંકરના પગના નિશાન દેખાય છે.
આ સ્થાન સાથે જોડાયેલી ધાર્મિક કથા અનુસાર પ્રાચીન સમયમાં જ્યારે પાંડવો સ્વર્ગ જે રહ્યા હતા ત્યારે તેમને ભગવાન શંકરના દર્શન કરવાની ઈચ્છા હતી ભગવાન શંકર કૈલાશ પર્વત પર જવામાં આવતા હતા.
તેથી તેઓ પાંડવોને લગાવીને પર્વત પર ગયા કહેવાય છે કે જ્યાંથી ભગવાન શંકર કૈલાસ પર્વત પર જવા માટે નીકળ્યા આ એક જગ્યા છે જ્યાં આજે પણ તેમના પગના નિશાન જોવા મળે છે ભારતના તમિલનાડુ રાજ્યના મહાદેવ મંદિર આવેલું છે જ્યાં ભગવાન શંકરના પગના નિશાન જોવા મળે છે.
જ્યાં ભગવાન શંકરનું પ્રાચીન મંદિર આવેલું છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વીડિયોને લાઈક કરો.