ગામના લોકોએ એક સાધુને જીવતા સળગાવ્યાં, પછી સાધુએ જે કર્યું તે જોઈને બધા રોવા લાગ્યા…

અમુક લોકો સાથે મળીને એક સાધુ મહારાજને સળગાવ્યા પછી જે થયું જોઈને બધાના સુધી ગયા મિત્રો આ ઘટના છે રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ગોપાલપુર ગામની આ ગામમાં મહાદેવનુંએક વિશાળ મંદિર હતું.

જેનું પરિસર એટલું મોટું હતું કે જ્યારે પણકોઈ આ વિસ્તારમાંથી પસાર થતું ત્યારે તે આરામ કરવા માટે અહીંરોકાઈ જતા એક સમયે એક સાધુ મહારાજ તેમના 10 શિષ્યો સાથે આ ગામમાં પહોંચ્યા ને તેમણે ગ્રામજનોને વિનંતી કરી કે મારે થોડા દિવસો માટે તીર્થયાત્રાએ જવું છે.

તેથી હું મારા શિષ્યોને આ ગામમાં છોડીને જાવ છુંકૃપા કરીને હું વાપસ ન આવું ત્યાં સુધી તેમનું સારી રીતે ધ્યાન રાખજોએમ કહીને સાધુ મહારાજ તીર્થયાત્રા માટે રવાના થયા ગામના લોકોએએક બે દિવસ તો તે શિષ્યોની ખૂબ જ સારી રીતે સંભાળ રાખીએ પરંતુત્રીજા દિવસે બધા પોતપોતાની ચંચળમાં તેમની સંભાળ લેવાનો ભૂલી ગયા.

ખાવાનો તો દૂર કેમ ને કોઈ પાણી પીવડાવવા પણ પહોંચતું ન હતું.પાણીના અભાવે તે બધા શિષ્યોની હાલત કફોડી થવા લાગ્યો ને એક્સિસ મૃત્યુ પામ્યોઆ વાતની જાણ થતા ગામના લોકો ત્યાં પહોંચી ગયા ને દરેક શિષ્યોને પાણી આપ્યું ને બધા સાથે મળીને મૃત શિષ્યનું અગ્નિસંસ્કાર કર્યું.

થોડા દિવસ પછી જ્યારે સાધુ મહારાજ તીર્થયાત્રા કરીને પાછા ફર્યા અને જોયું તો તેમના બધા શિષ્યો બીમારહાલતમાં પડેલા હતા ને બીમારીને કારણે એક સીસ્યનું મૃત્યુ પણ થયું હતું આ જાણીને સાધુ મહારાજ ખૂબ જ ગુસ્સે થયા અનેગ્રામજનોને શ્રાપ આપતા કહ્યું કે જે રીતે મારા શિષ્ય બીમાર અવસ્થામાં છે તેવી જ રીતે આ ગામનો દરેક વ્યક્તિ આવનારાદિવસોમાં બીમારીનો ભોગ બનશે.

એવો શ્રાપ આપીને તે તેના શિષ્યો સાથે બીજા ગામમાં જતા રહ્યા સાધુના ગામ છોડતા જ તેનાશ્રાપની અસર શરૂ થઈ ગયા ને એક પછી એક ગામના બધા પુરુષો બીમાર થવા લાગ્યા ફક્ત ગામની તે સ્ત્રીઓ જ સુરક્ષિત હતીજેમણે સાધુના શિષ્યોને બે ત્રણ દિવસ સુધી સેવા કરી હતી પરંતુ તેમના પતિઓની આવ્યા હાલે તે જોઈ શકતી ન હતી તેથીગામની તમામ મહિલાઓએ તે સાધુ મહારાજને શોધવાનું શરૂ કર્યું.

શોધ્યા પછી તેમને તે સાધુ મહારાજ દૂર એક ગામમાં મળીઆવ્યા સાધુને જોતા જ દરેક સ્ત્રીઓ તેમના પગ પકડીને રોવા લાગ્યા ને રોતા રોતા કહ્યું કે હે મહારાજ અમને માફ કરી દોસ્ત્રીઓની આવી હાલત જોઈને સાધુ મહારાજને દયા આવી અને કહ્યું કે બધું સારું થઈ જશે પણ મારી એક શરત છે કે તમારા ગામમાં જલ્દીથી એક મોટું દવાખાનું બનવું જોઈએ જેથી કોઈ રોગથી પીડાય તો તેની સારી રીતે સારવાર થઈ શકે.

Back To Top