દોસ્તો, કિન્નરોના રહસ્યો પૈકી આપણે વાત કરવાના છીએ કે આખરે શા માટે કિન્નરો તાળી પાડતા હોય છે તેની તાળી પાડવા પાછળનું કારણ શું હોય છે જો મિત્રો તમે આ વાત વિશેજાણતા ન હોત તો વીડિયોને અંત સુધી જરૂરથી જોજો જેથી તમને પણ ખબર પડી જશે કે આખરે શા માટે કિન્નરો તાળી પાડતા હોય છે.
મિત્રો, કિન્નરોની દુનિયા હજારો રહસ્યથી ભરી પડી છે કિન્નર સમુદાય પરથી પડદો ઉઠવાનો હજી બાકી છે કિન્નરોના એવા કેટલાય રહસ્ય છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે આવી બાબતમાં તેમના રહસ્યો સૌ કોઈ જાણવા માંગે છે આજે અમે તમને કિન્નર વિશે એવી વાત બતાવવા જઈ રહ્યા છીએ.
જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે છે એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે કિન્નરોને કોઈ તહેવારથી માંડીને લગ્ન વાળ ઉતરાવવા જેવા શુભ કાર્યોમાં બોલાવવામાં આવે છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે કોઈ કિન્નરના આશીર્વાદથી ધનદોલકનો વરસાદ પણ થઈ શકે છે.
મિત્રો, જ્યારે પણ તમે કિન્નરને જોયા હશે તો તમે એક વાત જરૂરથી નોટિસ કરી હશે કે કિન્નર તાળી વગાડે છે અને એની થાળી બધાથી અલગ જ તરી આવે છે તમે કોઈ કિન્નરનો સામનો કરો છો તો તેઓ તાળી પાડે છે તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે તો આવો જાણીએ સામાન્ય સમાજથી અલગ માનવામાં આવતા કિન્નર વિશેવિવિધ પ્રકારની ધારણાઓ અને બ્રહ્મ સામાન્ય લોકોની વચ્ચે જોવા મળે છે.
પરંતુ, તેની હકીકત અથવા તેની પાછળનો શું છે તે તો ઘણા ઓછા લોકો જાણતા હશે સામાન્ય રીતે લોકોની વચ્ચે કિન્નરને લઈને એક સૌથી મોટી શંકા એ હોય છે કે તેમના શરીરનીબનાવટ પુરુષ કે સ્ત્રી જેવી અને એવી પણ માન્યતા હોય છે કે મૃત્યુ બાદ કિન્નરને રાત્રે 12:00 વાગ્યા બાદ સ્મશાન ઘાટ લઈ જવાય છે અને તે મૃત શરીર સાથે મારપીટ કરવામાં આવે છે.
અથવા તે મૃત શરીરના વાળ પકડીને ઘસડવામાં આવે છે જેનાથી તેઓઆગલા જન્મમાં કિન્નર બનતા બચી જાય છે અને એક એ પણ સવાર સામાન્ય લોકોમાં રહેતો હોય છે કે કઈ રીતે નાનકડા બાળકને જોઈને નક્કી કરવામાં આવે છે કે તે મોટો થઈને કિન્નર બનશે અને એવી પણ અફવા છે કે જ્યારે બાળક કિન્નર હોય તોકિન્નરો તેને ઘરે આવીને લઈ જાય છે .
મિત્રો, કિન્નરોના ઘણા બધા રહસ્ય છે જે કોઈને ખબર નથી ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન રામ વનવાસ જાય છે ત્યારે તેઓ વિદાય લે છે અને કહે છે કે બધા પુરુષો અને સ્ત્રીઓ ઘરે જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ તે સમયે કિન્નરનો ઉલ્લેખ નહોતો કર્યો અને તેથી ભગવાન રામની પ્રતિક્ષામાં કિન્નર ત્યાં જ રહ્યા હતા.
તે પછી જ્યારે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરીને પરત આવે છે ત્યારે ત્યાં ઉપસ્થિત કિન્નરને ભગવાન રામ પૂછે છે કે તમે બધા તમારા ઘરે કેમ નથી ગયા ત્યારે કિન્નરોએ ભગવાન રામને કહ્યું કે પ્રભુ તમે વિદાયમાં બધા પુરુષ અને સ્ત્રીઓને પોતપોતાના ઘરે પછી રમે એક વરદાન આપ્યું તમે સાચા દિલથી જે લોકોને આશીર્વાદ આપશો તે લોકો ધનવાન બનશે.