મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં કોઈકને કોઈક સમસ્યા રહેલી જ હોય છે અને વ્યક્તિ ખૂબ જ પ્રયાસ કરવા છતાં અમુક સમસ્યા દૂર કરવામાં સફળ નથી રહેતાઅને આવું એટલા માટે થાય છે કે એમના જીવનમાં કેટલાક વાસ્તુદોષ રહેલો છે અને આવા દોષો દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ કેટલાક સચોટઉપયોગ કરવા ખૂબ જ જરૂરી છે તો એટલા માટે આજે અમે એવા જે કૃપા વિશે જણાવીશુંજેને અપનાવાથી તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.
મિત્રો, આપણે લીંબુ અને લવિંગના ચમત્કારી કૃપા વિશે જણાવશો જેનાથી દરેક દુઃખ તમે દૂર કરી શકો છો મિત્રો તમારા ઘરમાં જેટલાપણ વાસ્તુદોષ રહેલ છે તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા રહેલી છે તમારા ઘરમાં રહેલી છે તો એ બધું જ દૂર થશે અને તમારા જીવનમાં સુખ સાથે અને સમૃદ્ધિ આવવા લાગશે.
જીવનના નડતરરૂપસમસ્યાઓને નિવારવા માટે જે પ્રયોગ કરવામાં આવે છે તેની પૂજા સામગ્રીમાં ખાસ પ્રકારના છોડ ફળ જેવી વિવિધ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્રમાં આવી જ ચમત્કારિક વસ્તુ માનવામાં આવે છે લીંબુ અને લવિંગ આ વસ્તુઓ સાથે પ્રેમ કરવાથી અનેક સમસ્યાઓમાંથી શકે છે.
એક લીંબુ લઈ તેને દુકાને ચાર દીવાલને સ્પષ્ટ કરાવી અને તેના ચાર ટુકડા કરી અને ચાર રસ્તા પર જઈ ચારે ટુકડો ફેંકી દેવો જ્યારે ઘરે પરત ફરતા હોય ત્યારે પાછળ અને ઘરમાં લીંબુનો છોડ ઉગાડવો તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી શકશે નહીં.
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહી હોય તો એક લીંબુ લેવું અને તેના પણ 307 લખે અને બીમાર વ્યક્તિને માથા પરથી ઊંધી દિશામાં સાત વાત ઉતારી અને તેના એવી રીતે ટુકડા કરવાતેનો નીચેનો ભાગ છૂટો ન પડે આ લીંબુ ને ફેંકી દેવું.
જો મિત્રો તમને કામમાં સફળતા મેળવવા માટે એક લીંબુ અને ચાર લવિંગ લઇ અને હનુમાનજીના મંદિરમાં જવું અને હનુમાન ચાલીસા નો પાઠ કરવો અને સાથે જ લીંબુમાં લવિંગ ભરાવી દેવા અને તેને સાથે જ લઈ જવું મિત્રો અલગ-અલગ ઉપર છે અને તમે ખાસ જે રસ્તા ઉપર નથી જ સામે ઘણી જગ્યાએ જોયા હશે કે ઘણા લોકોને ખબર છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એટલે તેઓ લીંબુ જે અલગ અલગ જગ્યાએ રાખીને હાલે જતા હોય છે.