હનુમાનજીએ પણ કર્યા હતા લગ્ન, જે બહુ ઓછા લોકો જાણે છે…
શું તમે વાત જાણો છો કે પવનપુત્ર હનુમાનજીએ પણ લગ્ન કર્યા હતા, લગભગ આ જાણીને તમે પણ આચાર્યચકિત થઈ જશો પરંતુ આ સત્ય છે કારણ કે હનુમાનજીને બ્રહ્માંડના કલ્યાણ માટે લગ્ન કરવા પડ્યા હતા અને તેનું પ્રમાણ છે. આંધ્રપ્રદેશના જિલ્લામાં બનેલું એક વિશેષ મંદિર જે મંદિરમાં હનુમાનજીની સાથે તેમના પત્ની પણ બિરાજમાન છે તે મંદિરમાં […]
જાણો, ભગવાને સ્ત્રી વિશે શું કહ્યું, સ્ત્રીની રચનાનું રહસ્ય…
સ્ત્રીને આ દુનિયાની સૌથી આચાર્ય જનક રચના માનવામાં આવે છે સ્ત્રીની પ્રકૃતિને સમજવી માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ ખૂબ જ કઠિન છે એવું માનવામાં આવે છે કે સ્વયમય ઈશ્વરથી પણ તેની બનાવેલી આ રચનાને સમજવામાં ક્યારેક ભૂલ થઈ જાય છે એક મિનિટમાં સૃષ્ટિનું નિર્માણ કરવાવાળા ભગવાનથી પણ સ્ત્રીની રચના કરવામાં ખૂબ જ સમય લાગ્યો હતો. […]
સીતાજીએ આપેલો શ્રાપ આજે પણ આ લોકો અને વસ્તુઓ ભોગવે છે, જાણો શા માટે ?
મિત્રો, વાલ્મિકી રચિત રામાયણમાં માતા-પિતા દ્વારા એટલે કે દશરથજીની આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો સંદર્ભ પણ જોવા મળે છે જ્યારે શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી 14 વર્ષના વનવાસ માટે ગયા હતા તે સમયે ખૂબ જ દુઃખ અને ચિંતા ના કારણે રાજા દશરથનો મૃત્યુ થાય છે. તેમનો શ્રાદ્ધ કરવા માટે રામ અને લક્ષ્મણ જરૂરી સાધન સામગ્રી લેવા માટે […]
શા માટે બ્રહ્માજીની પુજા નથી કરવામાં આવતી ?
નમસ્કાર, બ્રહ્માજી દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવનું નિર્માણ, પરંતુ મિત્રો શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે સંપૂર્ણ સૃષ્ટિ અને જીવોની રચના કરવા વાળા બ્રહ્મા જેમનું સ્થાન ભગવાન વિષ્ણુ અને મહેશ છે તેમને ક્યારેય પણ પૂજવામાં નથી કરવામાં આવતી. મિત્રો, આમ તો સમગ્ર વિશ્વમાં બ્રહ્માજીના અમુક જ મંદિરો આવેલા છે જેમાં […]
મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો..અગ્નિદાહ
શા માટે મનુષ્યના મર્યા પછી મૃતકના જલ્દી અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે છે. અંતિમ સંસ્કાર ચહેરાસ્ય જાણીને તમે પણ ચોકી જશો એટલા માટે આજની આધાર્મિક વાતને અંત સુધી સાંભળતા રહેજો મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે કે જેને કોઈ ઈચ્છવાદ છતાં પણ નકારી લખી શકતા આ ધરતી પર જે જીવ આવ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. કારણ […]
રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું ? શું હતી તેમની અંતિમ ઇચ્છા ?
રાધાકૃષ્ણ ભક્તો આજે આપણે જાણીશું કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા એટલે કે રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું? શું હતી તેમની અંતિમ ઈચ્છા પહેલી વાર કૃષ્ણ રાધા થી ક્યારે દૂર થયા જ્યારે મામા અને બલરામને મથુરામાં ઉજવાય રહેલા ઉત્સવમાં આમંત્રણ આપ્યું. વૃંદાવનના લોકોને જ્યારે આ વાતને ખબર પડે તો તે બધા દુઃખી થઈ ગયા પરેશાન થવા […]
હનુમાનજીના પંચમુખી અવતારનું રહસ્ય..
ભગવાન શંકરના પાંચ મુખો તત્પુરુષ ઈશાન અઘોરા રામદેવ અને સાદો જાત તેમના અંશ અવતાર હનુમાનજી પણ પંચમુખી છે ભારતના કેલેન્ડર પ્રમાણે માર્ગ શિર્ષ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમી તિથિના પુણ્ય નક્ષત્રમાં સિંહ લગ્ન તથા મંગલ દિવસે પંચમુખી હનુમાનજીએ અવતાર ધારણ કર્યો હતો. હનુમાનજીનું આ સ્વરૂપ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારું છે તો શ્રોતા મિત્રો ચાલો જાણીએ હનુમાનજીએ […]
માતા કુંતીને મળેલા શ્રાપની રહસ્યમયી વાત…
સ્ત્રીઓને લઈને કહેવામાં આવે છે કે કોઈ પણ વાત કે લાંબો સમય સુધી છુપાવીને રાખી શકતી નથી અને કોઈને કોઈ વ્યક્તિને તે બધી જ વાતો જણાવી દે છે હંમેશા લોકો સ્ત્રીઓને એટલા માટે જ પોતાના રહસ્યો જણાવતા નથી કારણ કે તે રહસ્ય છુપાવી શકતી નથી અને કોઈને કોઈ વ્યક્તિને સામે તે બાદ જણાવી દે છે […]
લોહીને કાયમ માટે પાતળું રાખવું હોય તો આ 2 વસ્તુનો કરો રોજ ઉપયોગ, હાર્ટ એટેક, બી.પી, લકવો, બ્રેઇન સ્ટ્રોકથી બચી જશો…
મિત્રો, જ્યારે આપણા બ્લડની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય જેને આપણે કોલેસ્ટ્રોલ કહીએ છીએ અને આવું જ્યારે લોહી શરીરમાં આપણા શરીરમાં હોય ત્યારે હાર્ટ એટેક બ્રેઇન સ્ટ્રોક પેરાલીસીસ નો ભયંકર રોગોના આપણે શિકાર બનીએ છે. ઘણી વખત તો વધારે પડતું લોહી જાડું થઈ જાય તો માણસ પણ જતો રહેશે અને લાંબા સમય સુધી એ કોમા […]
ખોડિયાર માં નો ઇતિહાસ…
મિત્રો, આજે આપણે ખોડીયાર માની પ્રાગટ્ય કથા ની વાત કરીશું શ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વી માં ખોડલ અવતરીયા હતા. આશરે ૧૧મી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહીશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેવું વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના […]